C અક્ષર વાળા હોય છે 'લોકલાડિલા'
C અક્ષરના લોકો સરળતાથી ભળનારા અને ખુશ દિલ હોય છે. તે દરેક મહેફિલની જાન હોય છે. વધુ જાણવા વાંચો અહી...
આજે
અમે
તમને
જણાવીશું
કે,
પુરુષ
કે
સ્ત્રીના
જીવન
પર
અક્ષરો
એટલે
કે,
આલ્ફાબેટની
શું
અસર
પડે
છે.
મુંબઈના
અંકશાસ્ત્રી
જ્યોતિ
શર્માએ
આ
મુદ્દે
ગહન
અધ્યયન
કર્યુ
છે.
તેમની
સાથેની
વાતચીતને
આધારે
અમે
તમને
જણાવીશું
કે,
A
થી
Z
સુધીના
અક્ષરવાળા
લોકોની
પર્સનાલીટી
કેવી
હોય
છે.
જાણો c અક્ષરવાળા કેવા હોય છે?
ચિત્રાંગદા સિંઘ
-C અક્ષર પરથી નામ ધરાવતા લોકો અન્ય લોકો સાથે સરળતાથી ભળી જનારા અને તેઓ દિલથી હંમેશા ખુશ રહેનારા હોય છે.
- આ લોકો સામાજીક પ્રસંગોમાં આગળ ચાલી ભાગ લે છે. તેમને નવા-નવા લોકોને હળવુ-મળવુ ગમે છે. તેમના આ સ્વભાવને લીધે તેઓ લોકલાડિલા રહે છે. લોકોને તેમનો સાથ ગમે છે.
- તેમની સાથે મિત્રતા કરવી લોકોને ગમે છે. તે દરેક મહેફિલની જાન હોય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં વાતાવરણમાં હર્ષ-ઉલ્લાસના રંગો ભરી દે છે.
ચંદ્રશેખર આઝાદ
- તેઓ બીજાની લાગણીઓને માન આપનારા હોય છે, કારણકે તેઓ પોતે પણ ઘણા લાગણીશીલ હોય છે.
- તેમનો સ્વભાવ સ્પષ્ટવાદી હોય છે, તેમ છતાં તેઓ જાણી જોઈ કોઈનુ દિલ દુભાવતા નથી.
- c અક્ષરવાળા લોકો પ્રેમમાં અત્યંત વિશ્વાસ રાખનારા હોય છે. તેમની સેક્સ લાઈફ ઘણી સારી હોય છે. તેઓ કોઈને પણ સરળતાથી પોતાના વશમાં કરી લે છે, તેમછતાં તેઓ ઘણા ઈમાનદાર હોય છે.
સેલીના જેટલી
- તેઓ દેખાવમાં પણ ઘણા સારા હોય છે.
- c અક્ષરના લોકો જે પણ કેરિયર પસંદ કરે છે તેમાં તેઓ સફળ થાય છે. કારણકે તેમના સ્વભાવ અને વ્યવહારને લીધે લોકો તેમનાથી ખુશ થાય છે. જેનો ફાયદો તેમને તેમના ધંધા-વેપારમાં પણ થાય છે.
ચેતન ભગત
- લક્ષ્મી તેમના પર મહેરબાન રહે છે. તેમની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહે છે.
- અંતે બધુ જોતા આ લોકો દરેક રીતે સંપન્ન હોય છે.
D અક્ષરવાળા લોકો વિશે જાણવા માટે રાહ જુઓ આવતી કાલની, ઉપરાંત વધુ માહિતી માટે વાંચો વન ઈન્ડિયા ગુજરાતી