મહિન્દ્રાએ રિકોલ કર્યા પોતાના સ્કોર્પિયો, ઝાયલો અને XUV 500 મોડલ
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ અથવા તો એસઆઇએએમ વાહનોને રિકોલ કરવાનો આદેશ એટલા માટે નથી આપતું કે વાહનમાં કોઇ ખરાબી છે, જો વાહનમાં કોઇ ખરાબી હોય તો ભારતીય નિર્માતાઓને સ્વેચ્છાએ પોતાના વાહનોને રિકોલ કરવાની અનુમતિ આપે છે. તાજેતરમાં અનેક નિર્માતાઓએ પોતાના વાહનોને રિકોલ કર્યા કારણ કે તેના કેટલાક ભાગો ખરાબ હતા.
હાલના સમયે ભારતના એસયુવી કારના સૌથી મોટા નિર્માતા અને વિક્રેતાનું સુક્ષ્મ અવલોકન કરવામાં આવી રહ્યું છે, નિર્માતાએ ભારતમાં નિર્મિત તેમની લોકપ્રીય સ્કોર્પિયો, એક્સયુવી 500 અને ઝાયલો મોડલ્સને રિકોલ કર્યા છે.
ભારતીય
નિર્માતા
પોતાના
વાહનોની
સુરક્ષાને
સુરક્ષાની
દ્રષ્ટિએ
પરત
બોલાવી
રહ્યાં
છે,
જેવું
કે
હંમેશાથી
થાય
છે,
જો
તેના
ભાગમાં
અમુક
ખરાબી
હોય
તો
મહિન્દાર
તેને
મફતમાં
બદલી
આપશે.
નિર્માતા
પ્રભાવિત
વાહનોના
માલિકનો
સ્વયં
સંપર્ક
કરીને
તેમના
વાહનોની
તપાસ
પોતાના
ટેક્નિશીયનોથી
કરાવવા
વિનંતી
કરશે.
તાજેતરમાં હોન્ડા, ટોયોટા, નિસાન અને મારુતિ સુઝુકીએ પણ વિભિન્ન કારણોથી પોતાના વાહનોને રિકોલ કર્યા છે. સ્વેચ્છાએ રિકોલ કરવાની પહેલ એસઆઇએએમે જુલાઇ 2012માં કરી હતી. ત્યારથી અનેક નિર્માતાઓ ખરાબ પાર્ટ્સ માટે રિકોલ કરવાનું શરૂ કરી દીધું.