વધારે ખાંડ ખાવાથી ચહેરાને થાય છે આ નુકસાન....
ખાંડ એક એવી વસ્તુ છે કે જેના વગર મીઠાશ નથી આવતી. એક વાત તો ખૂબ જ મુશ્કિલ છે કે ખાંડ ખાવાવાળો વ્યક્તિ લાંબા સમય સુધી તેના વગર રહી શકે. ખાંડનો ઉપયોગ આપણે કેક, મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ખીર જેવી વસ્તુઓમાં મેળવીને તેનું સેવન કરવામાં આવે છે.
પરંતુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે વધારે માત્રામાં ખાંડ ખાવાથી તમારા ચહેરા પર કયા કયા ખરાબ અસર પડે શકે છે? રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ખાંડ તમારી તવચા માટે બિલકુલ પણ સારી નથી હોતી.
તો જાણો ખાંડ તમારી તવચાને કઈ રીતે નુકસાન કરે છે....
તવચાને સૂકી બનાવે છે
ખાંડ તવચામાં રહેલા પાણીને શોષી લે છે અને તેને સૂકી કરી નાખે છે. જો તમે વધારે ખાંડ ખાઓ છો તો તમારે પાણી પણ વધારે પીવું જોઈએ.
ખાંડ તવચાને નુકસાન કરે છે
ખાંડ તવચામાં રહેલી કેલાજીનને નુકસાન કરે છે. કેલાજીન એક પ્રદાર્થ છે જે તવચાને એક સાથે રાખવામાં મદદ કરે છે. જેન થી તવચા એકદમ ટાઈટ દેખાય છે.
તવચાને નુકસાન
ખાંડ ખાવાથી જ્યારે કેલાજીન કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે તવચા ઢીલી પડવા લાગે છે અને કરચલીઓ પડવા લાગે છે.
તવચાની સુજન વધારે છે
તવચા પણ લાલ ચકતાં અને સુજન થઈ જાય છે.