જાણો : ભારતમાં કલમ 80C ઉપરાંત મળતા ટેક્સ બેનિફિટ
જો આપ વિચારતા હોવ કે સામાન્ય લાઇફ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ, PPF અને અન્ય સાધનો આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ કર બચત કરે છે. સામાન્ય લોકો એમ માને છે કે ભારતમાં આટલા જ સાધનો દ્વારા કરબચત કરી શકાય છે. વાસ્તવમાં ભારતમાં આ ઉપરાંતના પણ કરબચત સાધનો છે. અહીં અમે એવા ઉપયોગી ટેક્સ બેનિફિટ સાધનોની વાત કરવાના છીએ...
હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ટેક્સ બેનિફિટ
જો
આપ
આપના
માટે,
આપના
સ્પાઉસ
માટે,
માતા
પિતા
માટે
કે
બાળકો
માટેની
હેલ્થ
ઇન્શ્યોરન્સ
પોલિસીનું
પ્રિમિયમ
ચૂકવતા
હોવ
તો
આ
રકમ
ઇન્કમ
ટેક્સ
એક્ટની
કલમ
80
D
હેઠળ
કરમુક્તિ
મળે
છે.
આપ
આપના
અને
આપના
કુટુંબ
માટે
કુલ
15,000
રૂપિયા
ક્લેમ
કરી
શકો
છો.
સિનિયર
સિટીઝન
માટે
આ
મર્યાદા
રૂપિયા
20,000
છે.
શિક્ષણ લોનમાં ટેક્સ બેનિફિટ
શિક્ષણ
લોનનું
જે
પણ
વ્યાજ
ચૂકવવામાં
આવે
છે
તેના
પર
કરલાભ
મળે
છે.
તેમાં
કોઇ
પ્રકારની
મર્યાદા
રહેતી
નથી.
તે
સંપૂર્ણ
રીતે
કલમ
80ઇ
હેઠળ
બાદ
મળે
છે.
આ
લાભ
માત્ર
વ્યક્તિગત
રીતે
મળે
છે.
દાનની રકમથી ટેક્સ બેનિફિટ
આવક
વેરાની
કલમ
80જી
હેઠળ
દાન
આપેલી
રકમ
ઉપર
પણ
કરલાભ
મળે
છે.
જો
કે
આ
માટે
આપે
જે
સંસ્થામાંથી
રકમ
દાનમાં
આપી
હોય
તેની
પાસેથી
કરછૂટનું
સર્ટિફિકેટ
મળવું
જરૂરી
છે.
આ
માટે
આપે
પાન
નંબર
આપવો
જરૂરી
છે.
એચઆરએના બદલામાં કર લાભ
જો
આપને
એચઆરએ
મળતું
ના
હોય
તો
કલમ
80જીજી
હેઠળ
કર
લાભનો
દાવો
માંડી
શકાય
છે.
ઘણા
ઓછા
લોકોને
આ
કરલાભ
અંગે
માહિતી
હોય
છે.
આ
માટે
જરૂરી
છે
કે
આ
લાભ
લેવા
માટે
વ્યક્તિનું
પોતાનું
મકાન
હોવું
જોઇએ
નહીં.
રાજકીય પાર્ટીઓના દાન સામે કર લાભ
જો
આપ
રાજકીય
પાર્ટીઓને
દાન
આપી
રહ્યા
હોવ
તો
કલમ
80જીજીસી
હેઠળ
કર
છૂટ
મળે
છે.
હવે
જ્યારે
પણ
આપ
આવું
દાન
કરો
ત્યારે
કર
લાભ
લેવાનું
ચૂકશો
નહીં.
કલમ 80U હેઠળના કરલાભ
જો
કોઇ
પણ
ભારતીય
શારિરીક
અક્ષમતા
ધરાવતા
હોય,
જેમ
કે
અંધ
હોય,
બધિર
હોય,
માનસિક
અસ્થિર
હોય
તો
તેઓ
કરલાભનો
દાવો
કરી
શકે
છે.
જો
કે
આ
સ્થિતિ
40
ટકાથી
વધારે
હોવી
જરૂરી
છે.
તેમના
કુલ
ખર્ચમાંથી
રૂપિયા
50,000
ફ્લેટ
કરલાભ
મળે
છે.
કલમ 80સીસીજી
જો
આપની
આવક
રૂપિયા
10
લાખથી
ઓછી
હોય
અને
આપે
રાજીવ
ગાંધી
ઇક્વિટી
સેવિંગ
સ્કીમમાં
રોકાણ
કર્યું
હોય
તો
પ્રથમવાર
રોકાણ
કરનારને
રૂપિયા
50,000નો
કરલાભ
મળે
છે.