આધારને લઇને મોટો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી આ કરો નહીં તો
આધાર કાર્ડ બનાવામાં હવે તમને રહેશે રાહત. કારણ કે સરકારે બેંકોમાં તેના નોંધણી કેન્દ્ર 1 મહિનામાં જ ખોલવાની વાત જણાવી છે. અને જે બેંક આવું નહીં કરે તેને 20,000નો દંડ ચૂકવવો પડશે.
આધાર કાર્ડને લઇને યુઆઇડીએઆઇએ એક મોટો નિર્ણય લીધો છે. UIDAIના તમામ સરકારી અને ખાનગી બેંકોએ પોતાને ત્યાં આધાર નોંધણી કેન્દ્ર ખોલવા પડશે. અને આ યુએડીએઆઇના છેલ્લા આદેશ છે. યુએડીએઆઇના તમામ સરકારી અને ગેરસરકારી શાખાઓ તેમની 10 ટકા શાખામાં આધાર પંજીકરણ કેન્દ્ર ખોલવું પડશે. અને આ માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

30 સપ્ટેમ્બર
એક મહિનાની અંદર બેંક જો આધારનું નોંધણી કેન્દ્ર તેની બેંકમાં ખોલવામાં અસફળ રહી તો તેના પર દંડ લાગશે. યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડે કહ્યું છે કે બેંકોએ પોતાની 10 ટકા શાખામાં આધાર પંજીકરણ કેન્દ્ર ખોલવું પડશે. આ માટે 30 ડિસેમ્બર સુધી સમય આપવામાં આવશે. આ પછી 1 ઓક્ટોબરથી નોંધણી કેન્દ્ર ન ખોલનારી બેંક પર 20,000 રૂપિયાનો દંડ લાગશે.

બેંક માટે ફરજિયાત
ઉલ્લેખનીય છે કે બેંકમાં જ આધારનું નોંધણી કેન્દ્ર ખુલી જતા સામાન્ય લોકોને ભારે રાહત રહેશે. નોંધનીય છે કે બેંકમાં એકાઉન્ટ ખોલવાથી લઇને 50,000 થી વધુ રૂપિયાની લેવડ દેવડ પર આધારને અનિવાર્ય કરવામાં આવ્યું છે. તેવામાં બેંકોના આધાર પંજીકરણ અને અપડેશનની સુવિધા માટે લોકોને આ સુવિધા શરૂ થતા સરળતા રહેશે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
