NRIsને ભારતમાં પાનકાર્ડની જરૂર ક્યારે પડે છે?
જો આપ નોન રેસિડન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ - NRI)હોવ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ના કરતા હોવ તો જરૂરી નથી કે આપની પાસે પાન કાર્ડ (PAN Card) હોય. આનો અર્થ એ થયો કે ભારતમાં જો આપના આવક કરપાત્ર નથી તો આપે પાન કાર્ડ રાખવાની પણ જરૂર નથી. પાન કાર્ડ નહીં હોવાથી NRIsને ખાસ ફેર પડતો નથી. પરંતુ પાન કાર્ડ નહીં હોવાને પગલે આપ ભારતમાં કોઇ પણ પ્રકારનું એકાઉન્ટ ખોલાવતા કે આર્થિક વ્યવહારો કરવામાં અડચણ અનુભવશો.
અમે અહીં NRIs માટે ક્યાં પાનકાર્ડ અનિવાર્ય છે તેની વિગતો આપી રહ્યા છીએ...
1.
શેર્સના
ખરીદ
વેચાણ
સમયે
ભારતમાં
શેરના
ખરીદ
વેચાણ
માટે
NRIsએ
ટ્રેડિંગ
એકાઉન્ટ
અને
પોર્ટફોલિયો
ઇન્વેસ્ટમેન્ટ
સ્કીમ
ખોલાવવી
જરૂરી
છે.
આ
એકાઉન્ટ
બ્રોકર્સ
ત્યારે
જ
ખોલી
શકે
છે
જ્યારે
તેમની
પાસે
પાનકાર્ડ
સહિતના
પુરતા
દસ્તાવેજો
હોય.
આનો
અર્થ
એ
થયો
કે
પાનકાર્ડ
વિના
NRIs
ભારતમાં
શેરોનું
ખરીદ
વેચાણ
કરી
શકતા
નથી.
2.
મ્યુચ્યુઅલ
ફંડમાં
રોકાણ
કરવા
NRIs
માટે
પાનકાર્ડ
જરૂરી
શેર્સની
જેમ
NRIsએ
ભારતમાં
મ્યુચ્યુઅલ
ફંડનું
ખરીદ
વેચાણ
કરવું
હોય
તો
પાન
કાર્ડ
જરૂરી
છે.
3.
પ્રોપર્ટી
ખરીદવા
માટે
પાનકાર્ડની
જરૂર
ભારતમાં
NRIsએ
પ્રોપર્ટી
ખરીદવા
માટે
પાનકાર્ડની
જરૂર
પડે
છે.
આ કારણોથી એમ કહી શકાય કે ભારતમાં ભલે NRIsની આવક કરપાત્ર ના હોય, પરંતુ અન્ય કાર્યો કરવા માટે તેમણે પાનકાર્ડ મેળવવું જરૂરી છે.
ભારતમાં પાન કાર્ડ મેળવવું અઘરું નથી. ભારતમાં વાર્ષિક રૂપિયા 2,50,000 સુધીની આવક ધરાવતા લોકોએ આવકવેરો ભરવો પડતો નથી.