રાત્રે કેમ જલ્દી ભોજન કરવું જોઇએ
પ્રકૃતિએ આપણા માટે કેટલાક નિયમ બનાવ્યા છે તેનું જો આપણે પાલન ન કરીએ તો તેના પરિણામ પણ આપણે જ ભોગવવા પડે છે. સવારે જલદી ઉઠો સમયસર નાસ્તો કરો, સમયસર ભોજન કરો અને સમયસર સુઇ જાવ, તો શું આપણે આ બધુ કરીએ છીએ કે નહી. એટલા માટે આજે આપણે તેનાથી થનાર રોગોએ ઘેરી લીધા છે. ના તો આપણે સમયસર ઉઠીએ છીએ ના તો આપણે સમયસર ભોજન કરીએ છીએ.
ભોજન આપણા માટે મહત્વપૂર્ણ છે, એનાથી આપણને શક્તિ મળે છે અને આપણે સારા કામ કરી શકીએ છીએ. પરંતુ જો આ બગડી જાય તો આપણે બિમાર અને આળસું થઇ જઇઇએ છીએ. રાતનું જમવાનું આપણે જેટલું બની શકે એટલું જલદી ખાઇ લેવું જોઇએ. તેનાથી આપણા શરીરમાં ગેસ અને એસિડિટીની રહેતી નથી અને ઉંઘ પણ આવે છે. તો આવો જાણીએ કે કેમ આપણે જલદી ભોજન કરવું જોઇએ.
એસિડિટીથી
બચી
શકાય
છે
મોડી
રાત્રે
જમવાનું
ખાવાથી
શરીરમાં
એસિડિટી
બનવા
લાગે
છે,
જેનાથી
આગળ
જઇને
હદય
સંબંધિત
પરેશાની
શરૂ
થઇ
શકે
છે.
જેટલું
બની
શકે
એટલું
ઉંઘવાના
બે
કલાક
પહેલાં
ભોજન
કરી
લો
અને
રાતનું
ભોજન
હલકું
લો
જેથી
સરળતાથી
પચી
જાય.
ઉંઘવા
અને
જમવા
વચ્ચે
જરૂરી
અંતર
રાખો
જમ્યા
બાદ
તાત્કાલિક
ઉંઘવા
જતાં
તમે
બરોબર
ઉંઘી
પણ
શકશો
નહી.
કારણ
કે
તમારું
પેટ
ભોજનથી
ભરેલું
હોય
છે
અને
આપણું
શરીર
તેને
પચાવી
રહ્યું
હોય
છે.
તે
સમયે
ઉંઘવાથી
આપણું
પાચનતંત્ર
બગડી
જાય
છે.
એટલા
માટે
ઉંઘતા
પહેલાં
એક-બે
કલાકનું
અંતર
રાખો.
મોટાપાથી
બચો
જલદી
જમવાથી
તમે
મોટાપાથી
બચી
શકો
છો.
કારણ
કે
જો
તમે
મોડા
જમો
છો
અને
વધુ
તળેલું
શેકેલું
ભોજન
કરો
છો
તો
તમે
મોટાપાનો
શિકાર
બની
શકો
છો.
મોડી
રાત્રે
જમવાથી
આપણું
પાચનતંત્ર
ધીમું
થઇ
જાય
છે
અને
બરોબર
પચી
પણ
શકતું
નથી.
એટલા
માટે
જલદી
ભોજન
કરો
અને
આપણા
પાચનતંત્રને
સ્વાસ્થ્ય
રાખો.
વધુ
જમવાથી
બચો
રાતનું
જમવાનું
હંમેશા
હલજું
અને
જલદી
પચી
જાય
તેવું
જમવું
જોઇએ.
અને
જો
તમને
વધુ
ભૂખ
લાગે
તો
તમારા
ભોજનમાં
સલાડની
માત્રા
વધારી
દો.