For Quick Alerts
For Daily Alerts
અરેન્જ મેરેજવાળાના છૂટાછેડા કેમ ઓછા થાય છે
પત્ની-
(શરમાતા)
મારી
આટલી
ઉંમર
થયા
બાદ
પણ
આજે
પણ
તમારા
એક
મિત્રએ
મારા
ખૂબ
વખાણ
કર્યા.
પતિ-
કોણ
પેલો
ઉમેશ??
પત્ની-
હા,
તમને
કેવી
રીતે
ખબર
પડી??
પતિ-
તે
ભંગારનો
હોલસેલ
ડિલર
છે
એટલે
તેને
બધી
જૂની
વસ્તુઓ
સુંદર
જ
લાગે
છે.
--------
પતિ-પત્ની
એક
દુકાનથી
બહાર
નીકળતા
હતા
ત્યારે
એક
ભિખારીએ
કહ્યું.
"એ
હુસ્ન
કી
મલ્લિકા
અંધે
કો
પાંચ
રૂપિયે
દે
દો"
પતિએ
પત્નીને
કહ્યું
"આપી
દે,
ખરેખરમાં
આંધળો
છે!!"
સંતા- યાર, અરેન્જ મેરેજવાળાના છૂટાછેડા કેમ ઓછા થાય છે??
બંતા- અરે જે પોતાની મરજીથી લગ્ન ના કરી શક્યો તે પોતાની મરજીથી છૂટાછેડા શું ખાખ લેશે!!
---
મારવાડી મંદિરમાં - ભગવાન તમે મને 1000 રૂપિયા આપો હું તમને 500 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ.
થોડી વારમાં તેને રસ્તા પરથી 500ની નોટ મળી.
મારવાડી- શું ભગવાન આટલો જ વિશ્વાસ ને!!! પહેલેથી જ પોતાનો હિસ્સો કાપી લીધો..
---
શિક્ષક - તારા બાપની ઉંમર કેટલી છે?
બાળક- 6 વર્ષની
શિક્ષક- હૈ એ કેવી રીતે શક્ય બને??
બાળક- તે મારો જન્મ થયો ત્યારે જ તો બાપ બન્યાને... તો થઇને તેમની ઉંમર 6 વર્ષની..
-------
રાહુલ- તમે ખેતરમાં શું શું વાવો છો??
ખેડૂત- ધઉં, જુવાર, કપાસ
રાહુલ- તો કિસાન જેમ કોણ બનાવે છે??
Comments
English summary
some interesting and funny gujarati jokes that you would like to read.
Story first published: Friday, April 24, 2015, 16:36 [IST]