For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ભક્તો બહુચરાજીમાં દાન ઓનલાઇન આપી શકશે

|
Google Oneindia Gujarati News

બહુચરાજી, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ બેચરાજી માતાજીના મંદિરા દાનની આવક વધારવા માટે હવે અંબાજી માતાના મંદિરના વહીવટમાંથી પ્રેરણા લેવાનું નક્કી કર્યું છે. આ માટે મંદિરે બિનનિવાસી ભારતીયો તરફથી દાનની આવક વધે તે માટે દાન આપવાની ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. આ માટે બેરરાજી મંદિર દ્વારા એક વેબસાઇટ શરૂ કરવાની સાથે એક ખાનગી બેંક સાથે જોડાણ પણ કર્યું છે.

આ વેબસાઇટ દ્વારા બેચરાજી માતા મંદિર વિશે વિવિધ માહિતી મળવા ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો તરફથી ઉદાર હાથે દાન મળી શકશે. આ માટે મંદિરે એચડીએફસી મંદિર સાથે જોડાણ કર્યું છે.

bahucharajimata-temple-1

બેચરાજી મંદિર તેની ચૌલક્રિયા વિધિ માટે પણ પ્રસિદ્ધ છે. બહુરાજીના મંદિરમાં દર વર્ષે 40,000થી પણ વધારે ચૌલક્રિયા કરવામાં આવે છે. આ દ્વારા પ્રાપ્ત વાળ બજારમાં રૂપિયા 8,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. મંદિરે વાળના આ જથ્થાનું વેચાણ પણ તિરુપતિ બાલાજી મંદિરની જેમ હરાજીથી વેચાણ કરવાનું શરૂ કર્યું છે.આ હરાજીથી મંદિરને વાર્ષિક રૂપિયા 20 લાખની આવક મળે છે.

English summary
Now devotees can give donations online in Bahucharaji.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X