ઓક્ટોબર 30, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
હત્યાનો
બદલો
હત્યાઃ
સુરતમાં
જાહેરમાં
કરાયું
મર્ડર
સુરતમાં
હત્યાનો
બદલો
હત્યા
કરીને
લેવામાં
આવ્યો
છે.
2009માં
રાજુ
પસ્તાગીયા
નામના
શખ્સની
હત્યાના
આરોપસર
સજા
કાપી
રહેલા
અને
હાર
પેરોલ
પર
છૂટેલા
સૈયદપુરાના
અમિત
વાઢેરની
ચપ્પુના
ઉપરા
છાપરી
ઘા
ઝીંકીને
સરાજાહેર
હત્યા
કરવામાં
આવી
હોવાની
ફરિયાદ
મૃતકના
પરિવારજનો
દ્વારા
કરવામાં
આવી
છે.
મૃતકના
પરિવારજનોએ
પોતાના
ભાઇની
હત્યાનો
બદલો
લેવા
માટે
રાજુ
પસ્તાગીયાની
બહેને
ત્રણ
યુવકો
પાસે
અમિતની
હત્યા
કરાવી
હોવાની
ફરિયાદ
પોલીસ
મથકે
નોંધાવતા
પોલીસે
ગુનો
નોંધી
તપાસ
હાથ
ધરી
છે.
અંકલેશ્વરઃ
અસામાજીક
તત્વો
દ્વારા
સોલીડ
વેસ્ટ
ઠલવાયું
અંક્લેશ્વર
તાલુકાના
ખારોડ-બાકરોલ
ગામના
સીમાડે
વર્ષોથી
કેટલાક
અસામાજીક
તત્વો
દ્વારા
સોલીડ
વેસ્ટના
જથ્થાનો
નિકાલ
કરવામાં
આવતો
હોવાની
વાતનો
પર્દાફાશ
જીપીસીબી
અંક્લેશ્વર
કચેરી
દ્વારા
કરવામાં
આવ્યો
છે.
જીપીસીબીની
ટીમે
મળેલી
ફરિયાદોના
આધારે
વિવિધ
વિસ્તારોમાં
તપાસ
હાથ
ધરતા
ચારેક
સ્થળેથી
સોલીડ
વેસ્ટના
ઢગલાઓ
મળી
આવ્યા
હતા.
ટીમને
એક
આખા
તળાવનું
પાણી
લાલ
રંગનું
જણાતા
તપાસ
હાથ
ધરાઇ
હતી,
જેમાં
એક
ખેતરમાંથી
7
હજાર
ટન
જેટલા
સોલીડ
વેસ્ટની
બેગો
મળી
આવી
હતી.
વેટ
વિભાગના
114
ઇન્સપેક્ટર્સની
કરાઇ
બઢતી
ગુજરાત
રાજ્યના
વાણિજ્યક
વેરા
વિભાગના
કમિશનર
દ્વારા
નવા
વર્ષના
પ્રારંભે
વેટ
વિભાગના
અધિકારીઓની
બઢતી
કરવામાં
આવી
છે.
કમિશનરે
114
જેટલા
ઇન્સપેક્ટર્સની
બઢતી
કરીને
તેમને
કોમર્શિયલ
ટેક્સ
ઓફિસર
તરીકેની
બઢતીના
આદેશ
આપ્યા
છે.
આ
બઢતીને
લઇને
વેટ
વિભાગના
અધિકારીઓમાં
ખુશીનો
માહોલ
જોવા
મળ્યો
છે.
મેટ્રો
રૂટને
લઇને
થલતેજમાં
રજૂ
કરાયા
225
વાંધા
મેટ્રો
રૂટમાં
થલતેજ
ચાર
રસ્તાથી
લઇને
ગામ
સુધીમાં
કપાતમાં
જઇ
રહેલા
રહેણાંક
મકાનો
અને
કુકાનો
અંગે
મંગાવવામાં
આવેલા
વાંધા
સચૂનોમાં
225
જેટલા
વાંધાઓ
રજૂ
કરવામાં
આવ્યા
છે.
એકાદ
સપ્તાહમાં
સ્ટેન્ડિંગ
કમિટીમાં
આ
અંગે
દરખાસ્ત
પસાર
કરવામાં
આવ્યા
બાદ
વાંધાઓને
સાંભળવાની
પ્રક્રિયા
હાથ
ધરવામાં
આવે
તેવું
જાળવા
મળ્યું
છે.
નોંધનીય
છેકે
આ
અંગે
અગાઉ
પણ
થલતેજમાં
બંધ
પાળવામાં
આવ્યો
હતો.
સુરતઃ
ગેસ
લીકેજ
બાદ
લાગેલી
આગમાં
એકનું
મોત
સુરતના
નરેશ્વર
સોસાયટીમાં
એક
રહેણાંક
મકાનમાં
ગેસ
લીકેજ
થવાના
કારણે
લાગેલી
આગની
ઘટનામાં
એક
વ્યક્તિનું
મોત
નીપજ્યું
છે,
જ્યારે
અન્ય
ત્રણ
ગંભીર
રીતે
દાઝી
જતા
તેમને
સારવાર
અર્થે
હોસ્પિટલમાં
ખસેડવામાં
આવ્યા
છે.
બનાવની
જાણ
થયા
બાદ
ફાયર
બ્રિગેડના
જવાનો
ઘટના
સ્થળે
પહોંચી
ગયા
હતા
અને
આગ
પર
કાબૂ
મેળવ્યો
હતો.