For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન 26 મેના રોજ 152 ભારતીય માછીમારોને મુક્ત કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વડોદરા, 25 મે: પાકિસ્તાન સરકારે 26 મેના રોજ 152 ભારતીય માછીમારોને છોડી મૂકવાનો નિર્ણય કર્યો છે. તે દિવસે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી શરીફ તથા દક્ષેસ દેશોના અન્ય પ્રમુખોની હાજરીમાં વડાપ્રધાન પદની શપથ લેશે.

ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આજે અહીં જણાવ્યું હતું કે તેમને લેવા માટે રાજ્યમાંથી એક ટીમ પંજાબની વાધા બોર્ડર પર મોકલવામાં આવી છે. મુખ્ય માત્સ્યિકી કમિશ્નર પી એલ દરબારે જણાવ્યું હતું કે સોમવારે વાધા બોર્ડર પર તેમના સ્વાગત રાજ્ય માત્સ્યિકી વિભાગના અધિકારીઓનીએક ટુકડીને મોકલવામાં આવી છે.

તેમણે કહ્યું, અમે કેન્દ્રિય ગૃહમંત્રાલય પાસેથી સૂચના મળી ગઇ છે 152 ભારતીયો માછીમારો (તેમાં મોટાભાગે ગુજરાતના છે)ને પાકિસ્તાન 26 જાન્યુઆરીને છોડી મૂકશે. તદઉપરાંત અમે તેમના માટે બધી જરૂરી વ્યવસ્થા કરવા માટે એક ટીમ મોકલી છે. દરબારે જણાવ્યું હતું કે માછીમારો ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં લાવવામાં આવ્યા જ્યાંથી તે પોતાના પોતાના પૈતૃક સ્થાન જશે.

india-pakistan-flag-600

વિભાગના અધિકારીઓ અનુસાર માછીમારો ગુજરાત, દમણ, દીવ, દાદર તથા નાગર હવેલીના વિભિન્ના ભાગો તથા દેશના અન્ય શહેરોના રહેવાસી છે. તેમણે પાકિસ્તાની સમુદ્રી વહિવટીતંત્ર કથિત રીતે તેમની સમુદ્રી સીમામાં પ્રવેશ કરવા પર ભારત મૂક્યો હતો.

કરાંચીના એનજીઓ પાકિસ્તાની ફિશ ફોરમના પ્રમુખ મોહંમદ અલી શાહે પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે આ દ્રિપક્ષીય સંબંધને સુધારવાની દિશામાં ઇસ્લામાબાદનું એક સદભાવનાપૂર્ણ પગલું છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેવા લઇ રહ્યાં છે. શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ પણ ભાગ લેશે.

English summary
Pakistan Government has decided to release 152 Indian fishermen on May 26, the day Narendra Modi will take oath as Prime Minister in presence of Nawaz Sharif and other heads of SAARC countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X