કાશ્મીરમાં ફરી એક વાર આતંકીઓ શાળાને બનાવી રહ્યા ટાર્ગેટ જાણો કેમ?
કાશ્મીરમાં ફરી એક વાર 1990 જેવી સ્થિતિ. જાણો કેમ?
જમ્મુ કાશ્મીરમાં ફરીથી આતંકી સંગઠનો સ્કૂલો અને બેંકને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. લશ્કર એ તોયબાનો દાવો છે કે હુર્રિયત કોન્ફન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના કેલેન્ડરને સરકાર તરફથી મહત્વ ન આપવાના વિરોધમાં સ્કૂલ અને બેંક પર નિશાનો તાકવામાં આવી રહ્યો છે.
લશ્કરનો દાવો છે કે હુર્રિયતની તરફથી જાહેર કરવામાં આવેલ કેલેન્ડરમાં કહેવામાં આવ્યું છે કે ખાલી શાંતિના સમયે બેંકો પાંચ વાગ્યા સુધી ખુલી રહી શકશે. પણ બેંક આ ફરમાનને માનવા તૈયાર નથી. રાજ્યમાં હાલ તેવી સ્થિતિ સર્જાઇ છે કે લાગી રહ્યું છે કે કાશ્મીરનો 1990નો દાયકો પાછો આવ્યો હોય. આતંકીઓનો પ્રભાવ વધી રહ્યો છે. કાશ્મીરમાં ભડકેલી હિંસા પછી ખાસ કરીને આતંકીઓ સ્કૂલોને નિશોનો બનાવી પોતાનો ડર કાયમ કરી રહી છે.
જરા
એક
નજર
નાંખો
હાલની
પરિસ્થિતિ
પર
1.
જુલાઇ
2016થી
અત્યાર
સુધીમાં
કાશ્મીરમાં
વિવિધ
વિસ્તારોમાં
23
સ્કૂલોને
બાળવામાં
આવી
છે.
2.
ગત
લગભગ
ત્રણ
મહિનાથી
કાશ્મીરના
10
જિલ્લામાંથી
ઓછામાં
ઓછી
એક
સ્કૂલ
આગને
હવાલે
થઇ
છે.
3.
ગત
પાંચ
દિવસમાં
જ
પાંચ
સ્કૂલોને
આગ
લગાવવામાં
આવી
છે.
4.
કાશ્મીરમાં
થયેલી
હિંસા
દરમિયાન
લગભગ
17
સરકારી
મિડલ,
હાઇ
અને
હાયર
સેકેન્ડી
સ્કૂલો
આગ
લગાડવામાં
આવી
છે.
5.
જેના
કારણે
કાશ્મીરને
બે
મોટી
સ્કૂલોને
મોટા
પ્રમાણમાં
નુક્શાન
થયું
છે.
6.
અનંતનાગમાં
વક્ફ
બોર્ડ
દ્વારા
ચલાવવામાં
આવતી
ઐતિહાસિક
સ્કૂલને
પણ
બાળી
નાખવામાં
આવી.
જેમાં
મુખ્યમંત્રી
મહેબૂબા
મુફ્તી
અને
તેમના
પિતા
સ્વર્ગીય
મુફ્તી
મુહમ્મદ
સઇદે
ભણતર
લીધુ
હતું.
7.
17માંથી
7
સ્કૂલો
ખરાબ
રીતે
બળીને
ખાખ
થઇ
ગઇ
છે.
જ્યારે
10
સ્કૂલોમાં
થોડુંક
જ
નુક્શાન
થયું
છે.
8.
દક્ષિણ
કાશ્મીરના
કુલગામની
હાલત
સૌથી
વધુ
ખરાબ
છે.
અહીંની
પાંચ
સ્કૂલોને
બાળવામાં
આવી
છે.
જે
સંપૂર્ણ
રીતે
બળીને
ખાખ
થઇ
ગઇ
છે.
9.
મધ્ય
કાશ્મીરની
બડગામ
જિલ્લામાં
પણ
ત્રણ
સ્કૂલોમાં
આગ
લગાડવામાં
આવી
છે.
10.
પોલિસે
આ
તમામ
મામલે
કેસ
દાખલ
કર્યો
છે
પણ
હજી
સુધી
કોઇની
પણ
ધરપકડ
નથી
થઇ.
કેમ
ફરીથી
ઉત્પન્ન
થઇ
છે
1990
જેવી
સ્થિતિ?
1990ના
દાયકામાં
જમ્મુ
કાશ્મીરમાં
લગભગ
5000
સ્કૂલોને
આતંકીઓએ
નુક્શાન
પહોંચાડ્યું
હતું.
જેથી
સ્કૂલોમાં
બાળકોનું
ભણવું
અશક્ય
થઇ
ગયું
હતું.
અનેક
કિસ્સામાં
આતંકીઓએ
સ્કૂલોમાંથી
બાળકો
અને
શિક્ષકોને
નીકાળી
તેમની
સામે
શાળામાં
આગ
લગાવી
હતી.
ત્યારે
ફરીથી
આતંકીઓ
ઇચ્છી
રહ્યા
છે
કે
લોકો
ડરના
ઓથાર
નીચે
રહે.
અને
શિક્ષણ
જેવી
જીવન
જરૂરિયાતની
વસ્તુથી
વંચિત
રહે.
શું
થયું
હતું
1990માં?
1.
10
મે
1989માં
શ્રીનગરના
લાલ
ચોકમાં
વિસ્ફોટક
પ્લાન્ટ
કરીને
બિસ્કો
મેમોરિયલ
સ્કૂલને
ઉડાવવામાં
આવી
હતી.
2.
17
માર્ચ
1990માં
શ્રીનગરના
સોનવરમાં
આવેલી
કેથોલિક
મિશનની
સ્કૂલને
પણ
ઉડાવાનો
પ્રયાસ
કરવામાં
આવ્યો
હતો.
3.
11
નવેમ્બર
1990ના
રોજ
ફરીથી
બિસ્કો
મેમોરિયલ
સ્કૂલને
નિશાનો
બનાવવામાં
આવ્યો
હતો.
અને
આતંકીઓએ
મિશનરી
સ્કૂલોને
બંધ
કરી
ઇસ્લામિક
શિક્ષા
આપવાની
ચેતવણી
આપી
હતી.
4.
23
ફેબ્રુઆરી
1991માં
લાલ
ચોકમાં
આવેલી
મિસ
મેલાંસન
ગર્લ
સ્કૂલને
પણ
ધમાકાથી
ઉડાવવામાં
આવી
હતી.
5.
5
જુલાઇ
1992માં
અને
24
જુલાઇ
1993માં
પણ
આતંકીઓએ
ધમાકો
કરી
અને
આગ
લગાવી
સ્કૂલને
નુક્શાન
પહોંચાડ્યું
હતું.