For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીની રેલીમાં ભાગદોડ, બેનાં મોત, 22 ઘાયલ

|
Google Oneindia Gujarati News

લખનઉમાં યોજાયેલી માયાવતીની રેલીમાં ભાગદોડ મચી હતી. ઘટનાના પગલે 2નાં મોત અને 22 લોકો ઘાયલ થયા હતા.

mayawati rally

આપને જણાવી દઈએ કે બીએસપી સુપ્રીમો માયાવતી આજે કાશીરામની 10મી પુણ્યતિથિના અવસર પર લખનવમાં એક મોટી રેલી કરી રહી હતી.

mayawati rally

શરૂઆતની જાંચમાં માહિતી બહાર આવી રહી છે કે રેલીમાં આવનાર લોકોની સંખ્યા વધી ગયી હતી. જેના કારણે રેલીમાં ભાગદોડ મચી હતી. ઘાયલોનો ઉપચાર રેલી કેમ્પમાં ચાલી રહ્યો છે. મરનારની ઓળખ હજુ સુધી થઇ નથી.

mayawati rally

મળતી જાણકારી મુજબ ભીડને અંદર જ રોકવા માટે કેટલાક લોકોએ ગેટ પર વીજળીનો તાર તૂટ્યો છે એવી અફવાહ ફેલાવી હતી. જેના કારણે ભીડ ગેટમાં જ રોકાઈ ગયી હતી.

mayawati rally

ભાગદોડમાં મૃત્યુ પામનાર બંને મહિલા હોવાનું જાણવા મળ્યું છે. હજુ ભાગદોડ મચવા પાછળનું કારણ જાણવા નથી મળ્યું.

English summary
Two dead and 13 injured in ruckus after BSP Chief Mayawati's rally in Lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X