નાણાં મંત્રાલયની જાહેરાત 500-1000 રૂપિયાની નોટ હવે બેંક નહીં બદલાય
નાણાં મંત્રાલયની જાહેરાત 500-1000 રૂપિયાની નોટ હવે બેંક નહીં બદલાય, બીજા પણ મહત્વની જાહેરાતો અંગે વિસ્તૃત રીતે વાંચો અહીં
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે 500 અને 1000 રૂપિયાની નોટની અદલા બદલી હવે નહીં થાય. વધુમાં 500 રૂપિયાની નોટોનો ઉપયોગ 15 ડિસેમ્બર સુધી કરી શકાશે. આ નોટો પેટ્રોલ પંપ, દવાની દુકાન, ટોલ ટેક્સ, પાણી-વિજળીના બિલ જમા કરાવવા અને બાળકોની ફિસ ભરવા માટે ઉપયોગમાં લઇ શકાશે. સાથે જ તમે 500 રૂપિયાની નોટથી પ્રીપેડ મોબાઇલ ફોનને રિચાર્ઝ પણ કરાવી શકાશે.
500
અને
1000
રૂપિયાની
નોટ
પર
પ્રતિબંધ
500
અને
1000
રૂપિયાની
નોટ
શુક્રવારથી
બેંકની
નહીં
બદલવામાં
આવે.
નાણા
મંત્રાલયે
આ
અંગે
જાણકારી
આપતા
કહ્યું
કે
માત્ર
1000
રૂપિયાની
નોટ
જ
ખાતામાં
જમા
થઇ
શકશે.
15
ડિસેમ્બર
સુધી
ચાલશે
500ની
નોટ
વધુમાં
સરકારે
નિર્ણય
લીધો
છે
કે
500ની
નોટ
હવે
15
ડિસેમ્બર
સુધી
ચાલશે.
500
રૂપિયાની
આ
નોટ
તમે
પેટ્રોલ
પંપ,
દવાની
દુકાન,
ટોલ
ટેક્સ
અને
પાણી
વિજળીના
બિલ
અને
બાળકોની
સ્કૂલની
ફિસ
ભરવામાં
વાપરી
શકશો.
500
રૂપિયાની
આ
નોટથી
પ્રીપેડ
મોબાઇલ
પણ
રિચાર્ઝ
થશે.
1000ની
નોટ
જો
કે
1000
રૂપિયાની
નોટનો
ઉપયોગ
આજથી
બંધ
થઇ
ગયો
છે.
હવે
બેંકોમાં
1000
અને
500ની
અદલા
બદલી
નહીં
થઇ
શકે.
આવું
એટલા
માટે
કરવામાં
આવ્યું
છે
કે
અનેક
ફરિયાદો
મળી
રહી
છે
કે
લોકો
નોટની
અદલ
બદલ
કરવાની
કાળા
બજારી
કરી
રહ્યા
છે.
જેના
કારણે
આ
નિર્ણય
લેવામાં
આવ્યો
છે.
ટોલ
પ્લાઝા
ટોલ
પ્લાઝા
2
ડિસેમ્બર
સુધી
બિલકુલ
ફ્રી
છે.
કોઇ
પણ
ટોલ
પ્લાઝા
પર
પૈસા
બે
ડિસેમ્બર
સુધી
નહીં
આપવામાં
પડે.
3
ડિસેમ્બરથી
15
ડિસેમ્બર
સુધી
ટોલ
પ્લાઝા
પર
500
રૂપિયાની
નોટ
સ્વીકારવામાં
આવશે.
વિદેશી
નાગરિક
નવા
નિયમો
મુજબ
વિદેશી
નાગરિક
હવે
દર
અઠવાડિયે
5
હજાર
રૂપિયા
સુધી
વિદેશી
મુદ્રાનું
વિનિમય
કરી
શકાશે.
જે
અંગેની
જાણકારી
તેમના
પાસપોર્ટ
પર
પણ
જોવા
મળશે.
કન્ઝ્યૂમર
કોઓપરેટિવ
સ્ટોર્સમાં
એક
વારમાં
5000
રૂપિયા
સુધીની
ખરીદી
કરી
શકાશે.