For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા માટે ભારત સદા ઋણી રહેશે: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર પટેલને તેમની 66 મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યુ હતુ કે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર પટેલને તેમની 66 મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યુ હતુ કે સ્વાતંત્ર્ય ચળવળ અને નિર્ણયાત્મક નેતાગીરિમાં તેમની મહત્વની ભૂમિકા માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.

narendra modi

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે સરદાર વલ્લભભાઇ પટેલને હું તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. સ્વાતંત્ર્ય ચળવળ અને નિર્ણયાત્મક નેતાગીરિમાં તેમની મહત્વની ભૂમિકા માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.

સરદાર વલ્લભભાઇ પટેલે દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા બાદ પણ ભારતના નાના મોટા 565 રજવાડાઓને ભેગા કરી દેશને એક કર્યો હતો. તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી તરીકે સેવાઓ આપી હતી.

English summary
india is greatful to saradar patel for his role in freedom struggle: pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X