પત્નીના ચરિત્ર પર શંકા, અર્ધી રાત્રે માથું ફોડીને મારી નાખી...
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક કંપારી છોડાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાની પત્નીની અર્ધી રાત્રે માથું ફોડીને હત્યા કરી નાખી છે. આ વ્યક્તિને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી.
આ આખી ઘટના શનિવારે ચંદનનગર ના ગ્રીનપાર્ક કોલોનીમાં થઇ છે. પોલીસે મહિલાની ઓળખ 37 વર્ષની રેણુ ચૌધરીના રૂપમાં કરી છે. મહિલાની લાશ રાત્રે લગભગ 2.30 કલાકે તેના 12 વર્ષના દીકરા રાજાએ જોઈ હતી. ત્યારબાદ તેને પાડોશમાં તેની માહિતી આપી.
જાણો શુ થયું આગળ, કેમ અને કઈ રીતે કરવામાં આવી હત્યા...
પતિ ગાયબ
પોલીસે જણાવ્યું કે આખી ઘટના બાદ તે મહિલાનો પતિ ભાગી છૂટ્યો છે.
પતિ ગાયબ
મહિલાનો પતિ કૈલેશ ચૌધરી ડ્રાઈવર છે. તેઓ મૂળ રૂપથી યુપીના અલાહાબાદના રહેવાવાળા છે.
કઈ રીતે કરવામાં આવી હત્યા
પડોશીઓ મુજબ પતિ કૈલાશને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી અને તે જ તેની હત્યાનું કારણ પણ હોઈ શકે છે.
કઈ રીતે કરવામાં આવી હત્યા
બંનેના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. જેનાથી તેમને 2 બાળકો પણ છે. જેમાંથી એક 12 અને બીજો 8 વર્ષનો છે.
કઈ રીતે કરવામાં આવી હત્યા...
બંને લગભગ 1 મહિના પહેલા જ અલાહાબાદ થી ઇન્દોર રોજગાર માટે આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા.
કઈ રીતે કરવામાં આવી હત્યા
શનિવારે જયારે કૈલાશના મોટા દીકરાની રાત્રે આંખ ખુલી ત્યારે તેને માતા રેણુને જમીન પર લોહીથી ખરડાયેલી જોયી. તે ખુબ જ ગભરાઈ ગયો અને આસપાસ ના લોકો અને પોલીસને સૂચના આપી.
કઈ રીતે કરવામાં આવી હત્યા
પોલીસની માહિતી મુજબ રેણુના માથા પર કોઈ ભારી વસ્તુથી માર મારવામાં આવ્યો છે.