For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંભળો મોદીના 'મન કી બાત', માંગી રહ્યા છે આપની પાસે સૂચનો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' થકી દેશવાસીયો સાથે વાત કરી. મોદીએ પોતાના કાર્યક્રમમાં લોકોને પોતાના સૂચનો મોકલવાની અપીલ કરી છે. મોદીએ રેડીયો પર 10મી વખત વાત કરતા સ્વતંત્રતા દિવસ સાથે સંબંધિત તેમના ભાષણને લઇને સામાન્ય જનતા પાસે સૂચનો લેવાનું યોગ્ય રહેશે.

man ki baat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'માઇગવ' પર પહેલાથી સૂચનો મળી રહ્યા છે, જેને 26 જુલાઇ, 2014ના રોજ લોંચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કારગિલ યુદ્ધને પણ શ્રદ્ધાંજલિ આપી.

વડાપ્રધાને મન કી બાતમાં શું કહ્યું સાંભળો...

English summary
In Mann ki Baat Prime Minister Narendra Modi asked people for the suggestions for 15 Aug speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X