For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી ચૂંટણી પર નજર, લખનૌમાં દશેરા મનાવશે પીએમ મોદી

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે દશેરા દિલ્હીમાં નહિ પણ લખનૌમાં મનાવશે. આ માટે 11 ઑક્ટોબરે મોદી લખનૌમાં જશે. અને લખનૌના એશબાગમાં રામલીલા પણ જોવા જશે. 2014માં પીએમનો પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી દશેરા પર દિલ્હીમાં જ રહેતા આવ્યા છે.

કેજરીવાલ બન્યા પાકિસ્તાની મીડિયાના હીરો, જાણો કેવી રીતે?કેજરીવાલ બન્યા પાકિસ્તાની મીડિયાના હીરો, જાણો કેવી રીતે?

PM Narendra Modi will celebrate dussehra in lucknow

જો કે પીએમ બન્યા બાદ આ પહેલી વાર મોદી દિલ્હીની બહાર દશેરા મનાવશે. જે જોતા યુપી ચૂંટણી પર પીએમ મોદીની નજર હોય તેવું લાગે છે. નોંધનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, જેઓ લખનૌથી જ લાંબા સમય સુધી સાંસદ ચૂંટાઇ આવતા રહ્યા છે, અને તે હંમેશા પોતાના સંસદીય ક્ષેત્ર લખનૌમાં જ દશેરા મનાવતા હતા. નોંધનીય છે કે યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે, આ ચૂંટણીને ભાજપ ઘણી ગંભીરતાથી લઇને ચાલી રહ્યો છે.

English summary
PM Narendra Modi will celebrate dussehra in lucknow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X