For Quick Alerts
For Daily Alerts
મણિપુરના સુરક્ષાબળો પર આતંકીઓએ કર્યો હુમલો
મણિપુરમાં આતંકીઓએ સુરક્ષાદળોમાં છાપો મારી હુમલા કર્યો છે. જેમાં બે જવાન શહીદ થયા છે.
મણિપુરના લોકચાઓમાં ગુરુવારે સવારે સુરક્ષાદળોના કાફલા પર આતંકીઓએ છાપો મારીને હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. નોંધનીય છે કે મણિપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અવાર નવાર આવા હુમલા થતા રહે છે. જે એક ચિંતાનો વિષય છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ આતંકીઓએ સુરક્ષા દળના જવાનો છાપો મારીને હુમલો કરતા જવાનાને બચીને નીકળવાનો મોકો ના મળ્યો. અને આ જ કારણે આ ધટનામાં બે જવાનોની મોત થઇ છે જ્યારે ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
Manipur: One security personnel killed and three injured in ambush laid by terrorists in Lokchao (Tengnoupal) pic.twitter.com/l3xhX3mzKX
— ANI (@ANI_news) December 15, 2016
Comments
English summary
Terrorists attacked security personnels convoy in Lokchao manipur
Story first published: Thursday, December 15, 2016, 12:38 [IST]