For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPમાં સિદ્ધુ સામેલ થાય કે ના થાય, કેજરીવાલે વખાણ કરી દીધા છે

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો પર ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી છે. કેજરીવાલે કહ્યું કે સિદ્ધુએ પાર્ટીમાં જોડાવા માટે કોઇ પણ શરત નથી રાખી.

શુક્રવારે સવારે ટ્વિટ કરીને કેજરીવાલે લખ્યું કે "શું નવજોત સિંહ સિદ્ધુ AAP જોઇન કરશે. આને લઇને અનેક અફવાઓ ચાલી રહી છે. અને માટે મારી ફરજ બને છે કે હું પાર્ટીનો પક્ષ આ અંગે રાખું. અમારા માટે આ ક્રિકેટર દિગ્ગજને લઇને ભારે સન્માન છે.

arvind kejriwal

અમે તેમની વાતનું સન્માન કરીએ છીએ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે ગત અઠવાડિયે અમારી સાથે મુલાકાત કરી હતી. અને કોઇ શરત નહતી રાખી. તે હાલ વિચારવા માટે સમય માંગી રહ્યા છે. અને અમે તે વાતનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે સિદ્ધુ એક જાણીતા ક્રિકેટર અને વ્યક્તિ છે. અને તે આમ આદમી પાર્ટી જોઇન કરે કે ના કરે અમે તેમનું હંમેશા સન્માન કરીશું.

English summary
Arvind kejriwal clarifies rumours about navjot singh sidhu joining aap. He met me last week। Didn't put any pre-condition। He needs time to think। Lets respect that, said kajriwal on twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X