શિવને સમર્પિત બ્રહદીશ્વર મંદિરની એક્સક્લુસિવ તસવીરો...
ભારત મંદિરોનો દેશ છે, અત્રે આપને દરેક ગલીએ કોઇને કોઇ મંદિર ચોક્કસ જોવા મળી જશે. તો આ જ ક્રમમાં આજે અમે આપને આ લેખ દ્વારા અવગત કરાવવા જઇ રહ્યા છીએ તમિલનાડુના એક એવા મંદિરથી જે પોતાની બેમિસાલ વાસ્તુકળા અને નક્કાસીઓ માટે ઓળખાય છે. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના તંજાવુર સ્થિત બ્રહદીશ્વર મંદીરની. બ્રહદીશ્વર મંદિર તમિલ વાસ્તુકળામાં ચોલો દ્વારા કરવામાં આવેલી અદભુત પ્રગતિનો પ્રમુખ નમૂનો છે. હિંદુ દેવતા શિવને સમર્પિત મંદિર, ભારતનું સૌથી મોટું મંદિર હોવાની સાથે સાથે, ભારતીય શિલ્પ કૌશલના આધારસ્તંભોમાંથી એક છે.
મંદિરની ભવ્યતા અને તેની સ્થાપત્ય દીપ્તિ તથા શાંતિથી પ્રેરિત થઇને તેને 'મહાનતમ ચોલ મંદિર'ના રૂપમાં યૂનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેને રાજરાજા ચોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. વાસ્તુકલાની દ્રવિડ શૈલીમાં નિર્મિત, બ્રહદીશ્વર મંદિરમાં નંદી બેલની પ્રતિમા છે, હિન્દુઓ માટે આ મંદિર પવિત્ર માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે તેને એક જ પર્વતના ટૂકડાઓથી બનાવામાં આવ્યું છે. તથા તેનું વજન 25 ટન આંકવામાં આવ્યું છે. મે માસમાં મંદિરમાં વાર્ષિક ઉત્સવ આયોજિત કરવામાં આવે છે. તહેવાર દરમિયાન, દેવતા પર સુગંધિત ચમ્પક ફૂલ ચઢાવવામાં આવે છે, તથા જળથી સ્નાન કરાવવામાં આવે છે.
તો આવો કેટલીક તસવીરો દ્વારા આ આલિશાન મંદિરના કરીએ દર્શન...
યૂનેસ્કો વિશ્વ વિરાસત સ્થળ
તમિળનાડુ
સ્થિત
આ
મંદિર
1000
વર્ષ
જૂનું
છે
જે
વર્તમાનમાં
એક
યૂનેસ્કો
વિશ્વ
વિરાસત
સ્થળ
છે.
ફોટો
કર્ટસી
-
KARTY
JazZ
રોક કટ ટેમ્પલ
એવું
માનવામાં
આવે
છે
કે
મંદિરને
પર્વતના
ટૂકડાઓમાંથી
બનાવવામાં
આવ્યું
છે
જેનું
વજન
લગભગ
25
ટન
છે.
ફોટો
કર્ટસી
-
KARTY
JazZ
ચોલ રાજવંશની શાન
આ
મંદિરનું
નિર્માણ
1010
ઇસવીમાં
રાજરાજા
ચોલ
દ્વારા
બનાવવામાં
આવ્યું
હતું.
ફોટો
કર્ટસી
-
Bernard
Gagnon
ભગવાન શિવનું મંદિર
તમિલનાડુના
સૌથી
પ્રાચીન
મંદિરોમાં
ગણાતા
આ
મંદિર
ભગવાન
શિવને
સમર્પિત
છે.
ફોટો
કર્ટસી
-
Benjamín
Preciado
અન્ય મંદિર
ભગવાન
શિવ
ઉપરાંત
આપને
અત્રે
ઘણા
અન્ય
દેવી
દેવતાઓના
નાના
નાના
મંદિર
પણ
જોવા
મળી
જશે.
ફોટો
કર્ટસી
-
Bernard
Gagnon
મનમોહક વાસ્તુકલા
મનમોહી
લેનારી
વાસ્તુકલા
આ
મંદિરની
એક
અન્ય
ખાસિયત
છે
જેને
જોવા
દૂર
દૂરથી
લોકો
આવે
છે.
ફોટો
કર્ટસી
-
KARTY
JazZ
પ્રાચીન શિલાલેખ
અત્રે
મંદિરની
દીવારો
પર
ઘણા
પ્રાચીન
શિલાલેખ
પણ
જોઇ
શકાય
છે
જે
મંદિરના
ઇતિહાસને
દર્શાવે
છે.
ફોટો
કર્ટસી
-
Vsvs2233
અર્થપૂર્ણ મૂર્તિઓ
વર્તમાનમાં
આ
મંદિર
પરિસરમાં
ઘણી
એવી
મૂર્તિઓ
છે
જે
બિલકૂલ
જીવંત
લાગે
છે.
સાથે
સાથે
તેઓ
કોઇને
કોઇ
દંતકથા
ધરાવે
છે.
ફોટો
કર્ટસી
-
Thamizhpparithi
Maari
મન મોહી લેનાર સુંદરતા
વાસ્તુકલા
ઉપરાંત
આ
મંદિરની
સુંદરતા
એવી
છે
જે
કોઇ
પણનું
મન
મોહી
લે.
ફોટો
કર્ટસી
-
Ranjithpk0302
તંજાવુરની શાન
અમારા
માટે
એ
કહેવું
બિલકૂલ
પણ
અતિશ્યોક્તિ
નહીં
હોય
કે
વર્તમાનમાં
આ
મંદિર
તમિલનાડુની
શાન
છે.
ફોટો
કર્ટસી
-
Nara
J
ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળોની એક મુલાકાત..
ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળોની એક મુલાકાત.. વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો...