For Quick Alerts
For Daily Alerts
નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...
નવ દિવસ ચાલનારી નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. જો કે આ દરમિયાન કેટલાક કામો ક્યારેય કરશો નહિં.
18
માર્ચથી
ચૈત્ર
નવરાત્રી
શરૂ
થઈ
ગઈ
છે.
નવ
દિવસ
ચાલનાર
આ
પૂજામાં
દેવી
દુર્ગાના
નવ
સ્વરૂપોની
આરાધના
કરવામાં
આવે
છે.
નવરાત્રીમાં
માતા
દુર્ગાની
પૂજા
કરવાથી
જાતકને
દરેક
મુશ્કેલીઓમાંથી
છૂટકારો
મળે
છે.
આ
દરમિયાન
કેટલાક
જાતકો
નવ
દિવસના
ઉપવાસ
રાખે
છે.
આવો
જાણીએ
આ
નવરાત્રીના
નવ
દિવસ
દરમિયાન
જાતકોએ
કઈ
કઈ
વાતોનું
ધ્યાન
રાખવું.
- દાઢી-મુંછ અને વાળ ન કાપવા
- આ વ્રત દરમિયાન દાઢી-મુછ અને વાળ કાપવા નહિં.
- નવ દિવસ સુધી નખ પણ ન કાપવા.
- કળશ સ્થાપના કરનાર કે અખંડ દિવો પ્રગટાવનારા જાતકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી છોડવું નહિં.
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ.
- લસણ, ડુંગળી, કે માંસાહાર કરવાથી બચવું.
- નવરાત્રીમાં વ્રત કરનારા લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ, જૂતા-ચંપલ કે ચામડાની બનેલી વસ્તુ પહેરવી નહિં.
- માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી બચવું.
- વ્રત કરનારા જાતકોએ અનાજ અને મીઠાનું સેવન ન કરવું.
- સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ પૂજા ન કરવીં.
- ઘરમાં હિંસા કે કલેશ ન કરવો
- નવરાત્રી દરમિયાન હિંસા કે કલેશ કરવો નહિં.
- વ્રત રાખનારા જમીન પર સુવે તો વધુ લાભ થાય છે.
- કોઈની બુરાઈ કરવી નહિ.
Comments
navratri hindu festival fast durga pooja religion art culture ધર્મ નવરાત્રી ઉપવાસ હિંદુ દુર્ગા પૂજા તહેવાર કલા સંસ્કૃતિ
English summary
Navratri started on 18th March, please Do Not These thing during This Festive Seasons.