જાણો : 6 બચત સાધનો પર બજેટ 2014ની શું અસર થઇ?
કેન્દ્રીય બજેટ હંમેશા બચતના સાધનો અથવા નાણાકીય સાધનો પર અસર કરતું હોય છે. અહીં એવા જ કેટલાક સાધનો આપ્યા છે જેના પર બજેટની અસર થઇ છે. આગળ ક્લિક કરો અને જાણો...
ઇન્શ્યોરન્સ મેચ્યોરિટી પ્રક્રિયા પર 2 ટકા TDS
ઓક્ટોબર
1,
2014થી
તમે
જ્યારે
પણ
ઇન્શ્યોરન્સ
મેચ્યોરિટી
પ્રક્રિયા
હાથ
ધરશો
ત્યારે
2
ટકા
TDS
કપાશે.
જો
કે
આ
તેમને
જ
લાગુ
પડશે
જેમણે
નિર્ધારિત
રકમના
10
ટકા
કરતા
વધારે
પ્રિમિયમ
ચૂકવ્યું
હોય.
લાંબાગાળાના મૂડી લાભનો દર વધ્યો
નોન
ઇક્વિટી
ડેટ
મ્યુચ્યુઅલ
ફંડમાં
લાંબો
ગાળો
12
મહિનાથી
વધારીને
36
મહિના
કરવામાં
આવ્યો
છે.
જેના
કારણે
તમે
પહેલા
લોંગ
ટર્મ
કેપિટલ
ગેઇન
12
મહિને
ચૂકવતા
હતા,
તેના
સ્થાને
હવે
નોન
ઇક્વિટી
ફંડ
માટે
3
વર્ષે
ચૂકવવું
પડશે.
આ
ઉપરાંત
નોન
ઇક્વિટી
ફંડ
માટે
મૂડી
લાભ
પરનો
કર
દર
10
ટકાથી
વધારીને
20
ટકા
કરવામાં
આવ્યો
છે.
પીપીએફ શ્રેષ્ઠ રોકાણ બન્યું
પીપીએફમાં
વાર્ષિક
રોકાણની
મર્યાદા
રૂપિયા
1
લાખથી
વધારીને
1.5
લાખ
કરવામાં
આવી
છે.
તેમાં
કલમ
80C
હેઠળ
કરલાભ
મળે
છે
ઉપરાંત
તેનું
વ્યાજ
પણ
કરમુક્ત
છે.
કિસાન વિકાસ પત્ર ફરી શરૂ
કેન્દ્રીય
બજેટ
2014માં
કિસાન
વિકાસ
પત્રો
ફરીથી
શરૂ
કરવાની
જાહેરાત
કરવામાં
આવી
છે.
જો
કે
તેના
પર
વ્યાજ
કેટલું
મળશે
તે
અંગે
કોઇ
વિગતો
આપવામાં
આવી
નથી.
NSCમાં હવે વીમો પણ આવરી લેવાયો
નેશનલ
સેવિંગ
સર્ટિફિકેટ
(એનએસસી
-
NSC)માં
હવે
વીમાનું
રક્ષણ
પણ
સામેલ
કરવામાં
આવ્યું
છે.
જો
કે
આ
ક્યારથી
અમલી
બનશે
તે
અંગે
કોઇ
સ્પષ્ટતા
કરવામાં
આવી
નથી.
80Cની મર્યાદા વધારવામાં આવી
બજેટ
2014માં
80Cની
મર્યાદા
વધારવામાં
આવી
છે.
હવે
તે
રૂપિયા
1.5
લાખ
કરવામાં
આવી
છે.
જેના
કારણે
બેંક
ડિપોઝિટ
વગેરેને
ફાયદો
થશે.