જાણો : કેન્દ્રીય બજેટ 2014 બાદ PPF ખરીદવાના 7 ફાયદા
કેન્દ્રીય બજેટ 2014માં પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી નાની બચત યોજનાઓને જબરદસ્ત રીતે વેગ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (પીપીએફ - PPF)માં રોકાણ કરવું વધારે આકર્ષક બન્યું છે. આ કારણે લોકપ્રિય પીપીએફમાં લોકો રોકાણ કરવા માટે પ્રેરાયા છે. આપે હજી આ અંગે નિર્ણય લીધો ના હોય તો અહીં અમે આપને જણાવીએ છીએ કે શા માટે બજેટ 2014 બાદ પીપીએફમાં રોકાણ કરવું વધારે ફાયદાકારક બન્યું છે.
આ અંગે વધારે વિગતો મેળવવા માટે આગળ ક્લિક કરતા જાવ...
PPFની રોકાણ મર્યાદા વધી
કેન્દ્રીય
બજેટ
2014
બાદ
PPFની
રોકાણ
મર્યાદા
વાર્ષિક
રૂપિયા
1
લાખથી
વધારીને
રૂપિયા
1.5
લાખ
કરવામાં
આવી
છે.
જેના
કારણે
લોકો
વધારે
રોકાણ
કરીને
વધારે
લાભ
મેળવી
શકે
છે.
આજે
પણ
તેની
લઘુત્તમ
રોકાણ
મર્યાદા
વાર્ષિક
રૂપિયા
500
છે.
વ્યાજની આવક કરમુક્ત
ટેક્સ
ફ્રી
બોન્ડ
બાદ
PPF
એક
માત્ર
એવું
કરબચત
સાધન
છે
જેના
વ્યાજની
આવક
કરમુક્ત
છે.
તેના
કારણે
પણ
રોકાણકારો
તેના
તરફ
આકર્ષાય
છે.
80C હેઠળ લાભ
દેશમાં
PPF
એક
માત્ર
એવું
સાધન
છે
જેમાં
કલમ
80C
હેઠળ
કરછૂટ
મળવાની
સાથે
તેના
વ્યાજપર
કરમુક્તિ
મળી
છે.
જેના
કારણે
રોકાણકારોના
બંને
હાથમાં
લાડવા
જેવી
સ્થિતિ
થાય
છે.
સ્પર્ધાત્મક વ્યાજદર
PPF
પર
વાર્ષિક
8.7
ટકાનું
વ્યાજ
મળે
છે.
જે
બેંકની
ફિક્સ
ડિપોઝિટ
કરતા
થોડું
ઓછું
છે.
પણ
અહીં
એક
બાબત
ના
ભુલવી
જોઇએ
કે
બેંક
ડિપોઝિટનું
વ્યાજ
કરપાત્ર
છે.
PPFના
વ્યાજદર
દર
વર્ષે
સુધારવામાં
આવે
છે.
10 વર્ષનો લોક-ઇન પીરિયડ
મહત્વની
બાબત
એ
છે
કે
ભવિષ્ય
માટે
સુરક્ષિત
રોકાણ
કરવા
ઇચ્છતા
લોકો
માટે
PPF
સારું
સાધન
છે.
તેમાં
10
વર્ષનો
લોક
ઇન
પીરિયડ
છે.
જે
ફરજિયાત
બચત
કરાવે
છે.
વળી
તમે
રોકાણની
આંશિક
રકમ
7
વર્ષ
બાદ
જ
ઉપાડી
શકો
છો.
માત્ર રૂપિયા 500થી બચત કરી શકો
આ
સાધન
આપને
રોકાણ
કરવામાં
બાંધી
રાખતું
નથી.
તમે
દર
વર્ષે
માત્ર
રૂપિયા
500નું
રોકાણ
કરીને
તેનો
લાભ
મેળવી
શકો
છો.
જ્યારે
હવે
મહત્તમ
વાર્ષિક
રોકાણ
1.5
લાખ
સુધી
કરવામાં
આવ્યું
છે.
NRI માટો નવું એકાઉન્ટ જરૂરી નથી
જો
આપ
NRI
બની
ગયા
હોવ
તો
PPFમાં
રોકાણ
કરવા
માટે
તમારે
નવું
ખાતું
ખોલાવવું
જરૂરી
નથી.
તમે
તમારું
જુનું
ખાતુ
જ
ચાલુ
રાખી
શકો
છો.
જો
કે
એનઆરઆઇ
નવું
ખાતું
ખોલાવી
શકતા
નથી.