બજેટ 2014 : મોદી બજેટમાં કરદાતાઓ માટે કરાયેલી ખાસ જાહેરાતો
આજે નાણાપ્રધાન અરૂણ જેટલીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. મોદી બજેટ તરીકે લોકપ્રિય બનેલા બજેટમાં જે દરખાસ્તો રજૂ કરવામાં આવી છે તેને મંજુરી મળ્યા બાદ આપના નાણાકીય જીવન પર સીધી અસર કેવી રીતે પડશે અને કેવા ફેરફાર આવશે.
આવો જાણીએ મોદી બજેટ 2014માં કરદાતાઓ માટે કેવી જાહેરાતો કરવામાં આવી છે...
1 સામાન્ય રોકાણકાર માટે બેસ્ટ શું છે?
સરકારે
પબ્લિક
પ્રોવિડન્ડ
ફંડ
વાર્ષિક
રોકાણ
મર્યાદા
રૂપિયા
1
લાખથી
વધારીને
રૂપિયા
દોઢ
લાખ
કરવામાં
આવી
છે.
પીપીએફ
કર
મુક્ત
નાણાકીય
સાધન
હોવાથી
તે
રોકાણકાર
માટે
શ્રેષ્ઠ
સમાચાર
છે.
2 હોમ લોન ધારકો માટે છે સારા સમાચાર
જે
લોકો
હોમ
લોન
ધરાવે
છે
તેમના
માટે
નાણા
મંત્રીએ
સારા
સમાચાર
એ
આપ્યા
છે
કે
હોમ
લોન
ટેક્સ
ડિડક્શન
લિમિટ
1.5
લાખ
રૂપિયાથી
વધારીને
2
લાખ
રૂપિયા
કરવામાં
આવી
છે.
3 સિનિયર સિટિઝનનું જાળવ્યું માન
નાણા
પ્રધાન
સિનિયર
સિટિઝનનું
માન
જાળવવા
માટે
કર
મુક્તિ
મર્યાદા
2.5
લાખથી
વધારીને
3
લાખ
રૂપિયા
કરી
છે.
4 વ્યક્તિગત કર છૂટ વધી
સરકારે
વ્યક્તિગત
કર
છૂટમાં
પણ
50,000
રૂપિયાનો
લાભ
આપ્યો
છે.
સરકારે
વ્યક્તિગત
કર
મર્યાદા
રૂપિયા
2.5
લાખથી
વધારીને
રૂપિયા
3
લાખ
કરી
છે.
5 કલમ 80 Cમાં રોકાણ મર્યાદા વધી
સરકારે
કલમ
80
Cમાં
રોકાણ
મર્યાદા
1
લાખથી
વધારીને
1.5
લાખ
કરી
છે.
6 ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં નકારાત્મક અસર
ડેબ્ટ
મ્યુચ્યુઅલ
ફંડની
નકારાત્મક
અસર
સહન
કરવી
પડશે
કારણ
કે
લાંબા
ગાળા
માટેના
મૂડી
લાભ
પર
કર
મર્યાદા
10
ટકાથી
વધારીને
20
ટકા
કરવામાં
આવી
છે.
આ
ઉપરાંત
અગાઉ
તે
12
મહિના
કરતા
વધારે
સમયના
રોકાણ
પર
લાગુ
પડતું
હતું.
હવે
તે
36
મહિના
કરતા
વધારેના
રોકાણ
પર
લાગુ
પડશે.
7 EPFમાં મળશે યુનિવર્સલ એકાઉન્ટ નંબર
એમ્પ્લોઇઝ
પ્રોવિડન્ડ
ફંડ
ઓફિસ
પ્રોવિડંડ
ફંડની
પોર્ટેબિલિટી
માટે
યુનિફાઇડ
એકાઉન્ટ
સ્કીમ
લોન્ચ
કરશે.
આ
વર્ષના
આરંભમાં
ઇપીએફઓએ
યુનિવર્સલ
એકાઇન્ટ
નંબર
જાહેર
કર્યો
હતો,
જેથી
નોકરી
બદલાતા
ઇપીએફ
એકાઉન્ટ
સરળતાથી
બદલી
શકાય.
8 સમાન KYC નિયમો
સમગ્ર
નાણાકીય
ક્ષેત્ર
માટે
નાણા
પ્રધાને
યુનિફોર્મ
કેવાયસી
નિયમો
જાહેર
કરવાની
દરખાસ્ત
રજૂ
કરી
છે.
આ
ઉપરાંત
તમામ
નાણાકીય
રોકાણો
માટે
એક
જ
ડિમેટ
એકાઉન્ટ
નંબર
રાખવાની
જાહેરાત
કરી
છે.
જેના
કારણે
છૂટક
રોકાણકારો
માટે
પ્રક્રિયા
વધારે
સરળ
બનશે.
9 પેન્શનની રકમ
હવેથી
ઓર્ગેનાઇઝ્ડ
ક્ષેત્રના
કર્મચારીઓ
માટે
લઘુત્તમ
રૂપિયા
1,000
પેન્શન
જાહેર
કરવામાં
આવ્યું
છે.
જેનાથી
દેશના
28
લાખ
પેન્શનરોને
લાભ
થશે.
10 શિક્ષણ લોન સરળ બનશે
ઉચ્ચ
શિક્ષણ
મેળવવા
માટે
લોન
લેવા
માંગતા
વિદ્યાર્થીઓ
માટે
લોન
પ્રાપ્તિના
નિયમો
સરળ
બનાવાશે
જેથી
વધારે
વિદ્યાર્થીઓને
લાભ
મળી
શકશે.
11 કિસાન વિકાસ પત્ર ફરી શરૂ કરાશે
સરકારે
કિસાન
વિકાસ
પત્ર
ફરીથી
શરૂ
કરવાની
જાહેરાત
કરી
છે.
તેને
વર્ષ
2011માં
બંધ
કરી
દેવામાં
આવ્યા
હતા.
12 NSCમાં ઇન્શ્યોરન્સ કવર થશે
હવેથી
નેશનલ
સેવિંગ
સર્ટિફિકેટ
(એનએસસી-NSC)માં
ઇન્શ્યોરન્સ
કવર
કરશે.
આ
ઉપરાંત
કિશોરીઓ
માટે
નાની
બચતમાં
ખાસ
દરે
વળતર
ચૂકવાશે.
13 નવી પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટ્સને મંજુરી
સરકારે AIIMS કે IIMમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે લાભકારી જાહેરાત કરી છે. દેશમાં 5 નવી AIIMS શરૂ કરવામાં આવશે. આ AIIMS આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને પૂર્વાંચલમાં શરૂ કરાશે. જ્યારે 5 નવી IIM હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં શરૂ કરાશે.
1
સામાન્ય
રોકાણકાર
માટે
બેસ્ટ
શું
છે?
સરકારે
પબ્લિક
પ્રોવિડન્ડ
ફંડ
વાર્ષિક
રોકાણ
મર્યાદા
રૂપિયા
1
લાખથી
વધારીને
રૂપિયા
દોઢ
લાખ
કરવામાં
આવી
છે.
પીપીએફ
કર
મુક્ત
નાણાકીય
સાધન
હોવાથી
તે
રોકાણકાર
માટે
શ્રેષ્ઠ
સમાચાર
છે.
2
હોમ
લોન
ધારકો
માટે
છે
સારા
સમાચાર
જે
લોકો
હોમ
લોન
ધરાવે
છે
તેમના
માટે
નાણા
મંત્રીએ
સારા
સમાચાર
એ
આપ્યા
છે
કે
હોમ
લોન
ટેક્સ
ડિડક્શન
લિમિટ
1.5
લાખ
રૂપિયાથી
વધારીને
2
લાખ
રૂપિયા
કરવામાં
આવી
છે.
3
સિનિયર
સિટિઝનનું
જાળવ્યું
માન
નાણા
પ્રધાન
સિનિયર
સિટિઝનનું
માન
જાળવવા
માટે
કર
મુક્તિ
મર્યાદા
2.5
લાખથી
વધારીને
3
લાખ
રૂપિયા
કરી
છે.
4
વ્યક્તિગત
કર
છૂટ
વધી
સરકારે
વ્યક્તિગત
કર
છૂટમાં
પણ
50,000
રૂપિયાનો
લાભ
આપ્યો
છે.
સરકારે
વ્યક્તિગત
કર
મર્યાદા
રૂપિયા
2.5
લાખથી
વધારીને
રૂપિયા
3
લાખ
કરી
છે.
5
80
Cમાં
રોકાણ
મર્યાદા
વધી
સરકારે
કલમ
80
Cમાં
રોકાણ
મર્યાદા
1
લાખથી
વધારીને
1.5
લાખ
કરી
છે.
6
ડેબ્ટ
મ્યુચ્યુઅલ
ફંડમાં
નકારાત્મક
અસર
ડેબ્ટ
મ્યુચ્યુઅલ
ફંડની
નકારાત્મક
અસર
સહન
કરવી
પડશે
કારણ
કે
લાંબા
ગાળા
માટેના
મૂડી
લાભ
પર
કર
મર્યાદા
10
ટકાથી
વધારીને
20
ટકા
કરવામાં
આવી
છે.
આ
ઉપરાંત
અગાઉ
તે
12
મહિના
કરતા
વધારે
સમયના
રોકાણ
પર
લાગુ
પડતું
હતું.
હવે
તે
36
મહિના
કરતા
વધારેના
રોકાણ
પર
લાગુ
પડશે.
7
EPFમાં
મળશે
યુનિવર્સલ
એકાઉન્ટ
નંબર
એમ્પ્લોઇઝ
પ્રોવિડન્ડ
ફંડ
ઓફિસ
પ્રોવિડંડ
ફંડની
પોર્ટેબિલિટી
માટે
યુનિફાઇડ
એકાઉન્ટ
સ્કીમ
લોન્ચ
કરશે.
આ
વર્ષના
આરંભમાં
ઇપીએફઓએ
યુનિવર્સલ
એકાઇન્ટ
નંબર
જાહેર
કર્યો
હતો,
જેથી
નોકરી
બદલાતા
ઇપીએફ
એકાઉન્ટ
સરળતાથી
બદલી
શકાય.
8
સમાન
KYC
નિયમો
સમગ્ર
નાણાકીય
ક્ષેત્ર
માટે
નાણા
પ્રધાને
યુનિફોર્મ
કેવાયસી
નિયમો
જાહેર
કરવાની
દરખાસ્ત
રજૂ
કરી
છે.
આ
ઉપરાંત
તમામ
નાણાકીય
રોકાણો
માટે
એક
જ
ડિમેટ
એકાઉન્ટ
નંબર
રાખવાની
જાહેરાત
કરી
છે.
જેના
કારણે
છૂટક
રોકાણકારો
માટે
પ્રક્રિયા
વધારે
સરળ
બનશે.
9
પેન્શનની
રકમ
હવેથી
ઓર્ગેનાઇઝ્ડ
ક્ષેત્રના
કર્મચારીઓ
માટે
લઘુત્તમ
રૂપિયા
1,000
પેન્શન
જાહેર
કરવામાં
આવ્યું
છે.
જેનાથી
દેશના
28
લાખ
પેન્શનરોને
લાભ
થશે.
10
શિક્ષણ
લોન
સરળ
બનશે
ઉચ્ચ
શિક્ષણ
મેળવવા
માટે
લોન
લેવા
માંગતા
વિદ્યાર્થીઓ
માટે
લોન
પ્રાપ્તિના
નિયમો
સરળ
બનાવાશે
જેથી
વધારે
વિદ્યાર્થીઓને
લાભ
મળી
શકશે.
11
કિસાન
વિકાસ
પત્ર
ફરી
શરૂ
કરાશે
સરકારે
કિસાન
વિકાસ
પત્ર
ફરીથી
શરૂ
કરવાની
જાહેરાત
કરી
છે.
તેને
વર્ષ
2011માં
બંધ
કરી
દેવામાં
આવ્યા
હતા.
12
NSCમાં
ઇન્શ્યોરન્સ
કવર
થશે
હવેથી
નેશનલ
સેવિંગ
સર્ટિફિકેટ
(એનએસસી-NSC)માં
ઇન્શ્યોરન્સ
કવર
કરશે.
આ
ઉપરાંત
કિશોરીઓ
માટે
નાની
બચતમાં
ખાસ
દરે
વળતર
ચૂકવાશે.
13
નવી
પ્રિમિયર
ઇન્સ્ટિટ્યુટ્સને
મંજુરી
સરકારે
AIIMS
કે
IIMમાં
અભ્યાસ
કરવા
માંગતા
વિદ્યાર્થીઓ
માટે
લાભકારી
જાહેરાત
કરી
છે.
દેશમાં
5
નવી
AIIMS
શરૂ
કરવામાં
આવશે.
આ
AIIMS
આંધ્રપ્રદેશ,
પશ્ચિમ
બંગાળ,
મહારાષ્ટ્ર
અને
પૂર્વાંચલમાં
શરૂ
કરાશે.
જ્યારે
5
નવી
IIM
હિમાચલ
પ્રદેશ,
પંજાબ,
બિહાર,
ઓરિસ્સા
અને
મહારાષ્ટ્રમાં
શરૂ
કરાશે.