ગુજરાત બજેટ 2015-16: નાણામંત્રીના બજેટ ભાષણના મુખ્ય અંશો
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી : આજે કેન્દ્રીય બજેટ પહેલા ગુજરાત રાજ્યું અંદાજ પત્ર જાહેરત થશે. નાણાં મંત્રી સૌરભભાઇ પટેલ રાજ્યનું વર્ષ 2015-16 માટેનું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. નાણા મંત્રી વિધાનસભામાં લગભગ એક વાગ્યે પોતાનું બજેટ ભાષણની શરૂઆત કરશે. અત્રે નોંધનીય છે કે નાણાં મંત્રી બન્યા બાદ આ સૌરભભાઇ પટેલનું આ બીજું બજેટ છે.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેનો આજે બીજો દિવસ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી નાણામંત્રી 2015-2016ના વર્ષ માટેનું રાજ્યનું બજેટ રજુ કરશે.
અત્રે નોંધનીય છે કે ગયા વર્ષના બજેટનું કદ તેના પાછલા બજેટની સરખામણીએ 17 ટકા વધારો કરવામાં આવ્યો હતો, આ વધારો કરીને રૂ. 1,33,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ જો સૂત્રોની માનીએ તો બજેટના કદમાં પંદર ટકાનો વધારો થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે નાણામંત્રીએ ગત વર્ષે સામાજિક મુદ્દાઓ અને સ્ત્રી સશક્તિકરણ પર વધારે ભાર મૂક્યો હતો. હવે જોવુ રહ્યું કે આ વખતનું તેમનું બજેટ કયા મુદ્દાઓ પર આધારીત રહે છે.
નાણા મંત્રી સૌરભભાઇ પટેલાના બજેટ ભાષણના મુખ્ય અંશો..
- નાણામંત્રીએ બરાબર એક વાગ્યે પોતાના ભાષણની શરૂઆત કરી
- નાણામંત્રીએ વડાપ્રધાનની વિકાશશીલ દ્રષ્ટિના વખાણ કર્યા.
- સૌરભભાઇએ આનંદીબેનની નેતૃત્વમાં ગતિશિલ ગુજરાનું સૂત્ર આપ્યું.
- તેમણે સરદાર પ્રોજેક્ટને ગુજરાના સન્માન સમો ગણાવ્યો.
- સામાજીક ન્યાય અને કલ્યાણ માટે 38484 કરોડ
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 915 કરોડ
- સરદાર સરોવર યોજના માટે 216.92 કરોડ
- ટપક સિંચાઇ યોજના માટે 465 કરોડ
- અન્ન અને નાગરિક પુરવઠા માટે 362 કરોડ
- બીપીએલ અંત્યોદય યોજના માટે 216 કરોડ
- રાષ્ટ્રીય કૃષિ સુરક્ષા માટે 601 કરોડ
- આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 7821 કરોડ
- ખુશી યોજના માટે 150 કરોડ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1453 કરોડ
- અનુસુચિત જાતિના ખેડૂતો માટે 14 કરોડ
- આધ્યાત્મિક ટૂરિઝમના વિકાસ માટે 16 કરોડ
- શહેરી વિસ્તારમાં સ્વચ્છતા, પાણી, ગટર વ્યવસ્થા માટે 1200 કરોડ
- ઇકોટૂરિઝમ માટે 19 કરોડ
- ધરોઇ ડેમ નજીક સંત નગરી માટે 1 કરોડ
- ખાણ વિભાગમાં માળખાકીય સુવિધા માટે 27 કરોડ
- સિંચાઇ માટે લાંબાગાળાનું આયોજન કરીશું
- ગત વર્ષે રૂ. 1.33 કરોડનું બજેટ હતું
- મહિલા અને યુવાનોને રોજગારી આપવાનું કામ પ્રાથમિક રહેશે
- જળસંપત્તિ અને કલ્પસર માટે 4300 કરોડની યોજના
- મહિલા સંચાલિત દુધ મંડળીઓને સહાય કરાશે
- કલ્પસર યોજના માટે 216.92 કરોડ
- કૃષિ મેળા માટે 215 કરોડ
- નવી ઓદ્યોગિક ફાર્મિંગ પોલિસી 10 કરોડ
- ચક્રવાત સંભવિત વિસ્તારોમાં સાઈક્લોન સેન્ટર ઊભા કરાશે
- સિંચાઈ માટે 2151.14 કરોડ
- બાગાયત ખેતી અને ટેક્નોલોજી 358 કરોડ
- વડોદરામાં પૂર ખાળવા 20 કરોડ
- આગણવાડીમાં સુવિધા માટે 46 કરોડ
- 108 એમ્બ્યુલન્સ સેવામાં 110 નવી એમ્યુલન્સ ઉમેરવા 16 કરોડની જોગવાઈ
- દવા વિતરણ સુવિધા સુદ્રઢ બનાવવા માટે 7 નવા ડેપો બનાવાશે, તેના માટે રૂ. 7.55 કરોડની જોગવાઈ
- અમદાવાદ સિવિલ માટે 150 કરોડ
- ભાવનગર, જામનગર સિવિલ માટે રૂ. 60 કરોડ
- આરોગ્ય માટે 7821 કરોડના બજેટની ફાળવણી
- સૌરાષ્ટ્રમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 430.74 કરોડ
- નાના ખેડૂતોને 10 ટકા વધુ સહાય
- સિંચાઈ માટે 13937 કરોડની ફાળવણી
- ગ્રામીણ વિકાસ રૂ. 2238 કરોડની ફાળવણી
- ઉ. ગુજરાતમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 397.18 કરોડ
- કચ્છમાં નર્મદાની માઈનોર કેનાલ માટે 926.29 કરોડ
- ખેડુતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે
- મહિલા અને યુવાનોની રોજગારીનું પ્રાધાન્ય
- સંભવિત વિસ્તારમાં 112 મલ્ટિ પર્પઝ સાઈક્લોન સેન્ટરની યોજના
- નર્મદા પરિક્રમા માટે 2 કરોડ
- નવા ટ્રેક્ટર ખરીદવા સહાય માટે 120 કરોડ
- વડોદરામાં પૂર ખાળવા 20 કરોડ
- પાક વીમા યોજના 267 કરોડ
- પાક વીમા નિધિ 100 કરોડ
- સિંચાઈ માટે 2151.14 કરોડ
ગુજરાત બજેટ 2015-16
નાણામંત્રીએ બરાબર એક વાગ્યે પોતાના ભાષણની શરૂઆત કરી નાણામંત્રીએ વડાપ્રધાનની વિકાશશીલ દ્રષ્ટિના વખાણ કર્યા. સૌરભભાઇએ આનંદીબેનની નેતૃત્વમાં ગતિશિલ ગુજરાનું સૂત્ર આપ્યું.
ગુજરાત બજેટ 2015-16
તેમણે
સરદાર
પ્રોજેક્ટને
ગુજરાના
સન્માન
સમો
ગણાવ્યો.
સામાજીક
ન્યાય
અને
કલ્યાણ
માટે
38484
કરોડ
ગુજરાત બજેટ 2015-16
સ્ટેચ્યૂ
ઓફ
યુનિટી
માટે
915
કરોડ
સરદાર
સરોવર
યોજના
માટે
216.92
કરોડ
ગુજરાત બજેટ 2015-16
ટપક
સિંચાઇ
યોજના
માટે
465
કરોડ
અન્ન
અને
નાગરિક
પુરવઠા
માટે
362
કરોડ
ગુજરાત બજેટ 2015-16
બીપીએલ
અંત્યોદય
યોજના
માટે
216
કરોડ
રાષ્ટ્રીય
કૃષિ
સુરક્ષા
માટે
601
કરોડ
ગુજરાત બજેટ 2015-16
ગત
વર્ષે
રૂ.
1.33
કરોડનું
બજેટ
હતું
મહિલા
અને
યુવાનોને
રોજગારી
આપવાનું
કામ
પ્રાથમિક
રહેશે
જળસંપત્તિ
અને
કલ્પસર
માટે
4300
કરોડની
યોજના
મહિલા
સંચાલિત
દુધ
મંડળીઓને
સહાય
કરાશે
કલ્પસર
યોજના
માટે
216.92
કરોડ
કૃષિ
મેળા
માટે
215
કરોડ
ગુજરાત બજેટ 2015-16
નવી
ઓદ્યોગિક
ફાર્મિંગ
પોલિસી
10
કરોડ
ચક્રવાત
સંભવિત
વિસ્તારોમાં
સાઈક્લોન
સેન્ટર
ઊભા
કરાશે
સિંચાઈ
માટે
2151.14
કરોડ
બાગાયત
ખેતી
અને
ટેક્નોલોજી
358
કરોડ
વડોદરામાં
પૂર
ખાળવા
20
કરોડ
આગણવાડીમાં
સુવિધા
માટે
46
કરોડ
108
એમ્બ્યુલન્સ
સેવામાં
110
નવી
એમ્યુલન્સ
ઉમેરવા
16
કરોડની
જોગવાઈ
દવા
વિતરણ
સુવિધા
સુદ્રઢ
બનાવવા
માટે
7
નવા
ડેપો
બનાવાશે,
તેના
માટે
રૂ.
7.55
કરોડની
જોગવાઈ
ગુજરાત બજેટ 2015-16
અમદાવાદ
સિવિલ
માટે
150
કરોડ
ભાવનગર,
જામનગર
સિવિલ
માટે
રૂ.
60
કરોડ
આરોગ્ય
માટે
7821
કરોડના
બજેટની
ફાળવણી
સૌરાષ્ટ્રમાં
નર્મદાની
માઈનોર
કેનાલ
માટે
430.74
કરોડ
નાના
ખેડૂતોને
10
ટકા
વધુ
સહાય
સિંચાઈ
માટે
13937
કરોડની
ફાળવણી
ગુજરાત બજેટ 2015-16
ગ્રામીણ
વિકાસ
રૂ.
2238
કરોડની
ફાળવણી
ઉ.
ગુજરાતમાં
નર્મદાની
માઈનોર
કેનાલ
માટે
397.18
કરોડ
કચ્છમાં
નર્મદાની
માઈનોર
કેનાલ
માટે
926.29
કરોડ
ખેડુતોને
નવા
ટ્રેક્ટર
ખરીદવા
માટે
મહિલા
અને
યુવાનોની
રોજગારીનું
પ્રાધાન્ય
સંભવિત
વિસ્તારમાં
112
મલ્ટિ
પર્પઝ
સાઈક્લોન
સેન્ટરની
યોજના
નર્મદા
પરિક્રમા
માટે
2
કરોડ