PPFમાં રોકાણ કરતા પહેલા આ 5 ગેરલાભ અવશ્ય ગણતરીમાં લો
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ કે પીપીએફ (PPF) ભારતમા રોકાણનું સૌથી લોકપ્રિય સાધન છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે તે સૌથી વધારે કર બચત કરે છે. તે આપને ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ કર બચત કરાવે છે. આ ઉપરાંત તેનું વ્યાજ પણ કરમુક્ત છે. આમ છતાં પીપીએફના કેટલાક ગેરલાભ છે. તે જાણવા જરૂરી છે.
રોકાણકારોએ પીપીએફમાં રોકાણ કરતા પહેલા આ ગેરલાભ જાણ્યા બાદ રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઇએ...
7 વર્ષ સુધી ઉપાડ નહીં
પીપીએફમાં
આપના
નાણાની
તરલતા
રહેતી
નથી.
કારણ
કે
આપ
સાત
વર્ષ
પૂરા
ના
થાય
ત્યાં
સુધી
પીપીએફની
રકમ
ઉપાડી
શકતા
નથી.
આ
તેનો
સૌથી
મોટો
ગેરલાભ
છે.
બીજી
મહત્વની
બાબત
એ
છે
કે
સાત
વર્ષ
પૂરા
થયા
બાદ
પણ
આપ
કુલ
રોકાણની
માત્ર
50
ટકા
રકમ
ઉપાડી
શકો
છો.
પીપીએફ
પર
3
વર્ષ
બાદ
લોન
મળી
શકે
છે.
જો
આપની
પાસે
મોટી
રકમ
પડી
રહી
હોય
ત્યારે
તેમાં
રોકાણ
કરવું
જોઇએ.
PPFમાં HUF અને ટ્રસ્ટ રોકાણ કરી શકતા નથી
પહેલાના
સમયમાં
પીપીએફમાં
હિન્દુ
સંયુક્ત
કુટુંબ
અને
ટ્રસ્ટ
રોકાણ
કરી
શકતા
હતા.
હવે
આ
સુવિધા
પાછી
ખેંચી
લેવામાં
આવી
છે.
આ
કારણે
HUFs
અને
ટ્રસ્ટોએ
રોકાણ
માટે
અન્ય
વિકલ્પ
શોધવા
પડે
છે.
પીપીએફમાં જોઇન્ટ એકાઉન્ટ માન્ય નહીં
પીપીએફમાં
જોઇન્ટ
એકાઉન્ટ
માન્ય
નથી.
સિવાય
કે
આપ
માઇનર
સાથે
એકાઉન્ટ
ખોલાવો.
જો
કે
તેમાં
નોમિનેશનની
સુવિધાઓ
છે.
લાંબા
ગાળાનું
રોકાણ
હોવાને
પગલે
તેમાં
નોમિનેશલ
હોવું
જરૂરી
છે.
NRIs નવું PPF ખાતુ ખોલાવી શકતા નથી
NRIs
તેમનું
જુનું
ખાતું
ચાલુ
રાખી
શકે
છે.
જેનો
તેમને
ટેક્સ
બેનિફિટ
પણ
મળે
છે.
પરંતુ
તેઓ
નવું
ખાતું
ખોલાવી
શકતા
નથી.
PPF પર મર્યાદા
આપ
દર
વર્ષે
પીપીએફમાં
મહત્તમ
રૂપિયા
1.5
લાખ
સુધીનું
રોકાણ
કરી
શકો
છો.
બજેટ
2014-15માં
આ
મર્યાદા
1
લાખથી
વધારીને
1.5
લાખ
કરવામાં
આવી
હતી.