કોલ બ્લોક ફાળવણી રદ; બિઝનેસ લોસ તો ઠીક, કાળી મજુરી કરનારાનો કોળિયો છીનવાશે એનું શું?
નવી
દિલ્હી,
25
સપ્ટેમ્બર
:
સુપ્રીમ
કોર્ટે
એક
શકવર્તી
ચુકાદામાં
214
કોલસા
ખાણો
(કોલ
બ્લોક્સ)ની
ફાળવણી
રદ
કરવાનો
ચુકાદો
આપતા
દેશની
તમામ
અગ્રણી
મેટલ
અને
માઈનિંગ
કંપનીઓ
પર
માઠી
અસર
થશે.
બીજી
તરફ
તેના
માટે
ધિરાણ
આપનારી
બેંકોના
નાણા
પણ
સલવાઇ
જશે.
સૌથી
વધારે
ચિંતા
દેશના
માથે
તોળાતા
વીજ
સંકટની
છે.
થર્મલ
પાવર
સ્ટેશન્સને
કોલસાનો
પુરતો
પુરવઠો
નહીં
મળે
તો
સમગ્ર
દેશમાં
તેની
અસર
થશે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાથી લઈને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતની દેશની મોટાભાગની બેન્કો દ્વારા પાવર પ્લાન્ટ્સને આશરે રૂપિયા 1,00,000 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. તેની વસુલાત અંગે અનિશ્ચિતતા સર્જાઇ છે.
કોલ બ્લોક્સની ફાળવણી રદ કરવાના નિર્ણયની ક્યાં, કોને અને કેટલી અસર થશે તે જાણવા આગળ ક્લિક કરો...
કોલસા ખાણોના દહાડિયાઓની રોજગારીનું શું?
કોલસા
ખાણોના
કેટલાક
મજદૂરો
દૈનિક
ધોરણે
એટલે
કે
દહાડી
લઇને
પણ
કામ
કરતા
હોય
છે.
જે
ખાણોમાં
ખોદકામ
બંધ
થઇ
જશે
તેના
દહાડિયાઓએ
ભૂખે
મરવાનો
વારો
આવશે
અથવા
અન્યત્ર
રોજગાર
શોધવો
પડશે.
અન્ય
રોજગાર
નહીં
મળે
ત્યાં
સુધી
દયનીય
હાલતમાં
જીવવું
પડશે.
જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરને અસર
જિન્દાલ
સ્ટીલ
એન્ડ
પાવરને
તેના
સ્પોન્જ
આયર્ન
પ્લાન્ટ્સ
અને
1000
મે.વો.ના
પાવર
પ્લાન્ટ
માટે
છ
બ્લોક્સ
ફાળવાયા
હતા.
વર્ષ
1993થી
આ
માઈન્સમાંથી
કોલસાનું
12
મિલિયન
ટનનું
ઉત્પાદન
થતું
હતું.
તેમાં
ઉત્પાદન
બંધ
થતા,
પાવર
પ્લાન્ટ
બંધ
થઇ
શકે.
પુનઃ
ફાળવણીની
પ્રક્રિયામાં
વિલંબ
થવાનો
હોવાથી
તેના
અંગુલ
સ્ટીલ
તથા
પાવર
પ્રોજેક્ટ
માટે
અત્યંત
જરૂરી
ઉત્કલ
બી-1
માઈન
માટેના
અધિકાર
હાંસલ
કરવાની
પ્રક્રિયા
પણ
વિલંબમાં
મુકાશે.
હિન્દાલ્કોને અસર
હિન્દાલકોને
ઓડિશામાં
બ્લોકની
ફાળવણી
થઇ
હતી.
જેમાંથી
તેને
2.5
મિલિયન
ટન
કોલસો
મળે
છે.
ફાળવણી
રદ
થવાને
પગલે
મહાન
ખાતેના
તેના
વાર્ષિક
3.59
લાખ
ટનના
સ્મેલ્ટરને
અસર
થશે.
પાવર પ્લાન્ટ્સને અસર
સુપ્રીમ
કોર્ટે
રદ
કરેલી
કોલ
બ્લોક્સની
ફાળવણીને
પગલે
તેમાંથી
પાવર
પ્લાન્ટ્સને
ઉપલબ્ધ
બનાવવામાં
આવતા
કોલસાના
પૂરવઠા
પર
પણ
અસર
થશે.
જેની
સીધી
અસર
દેશમાં
થતા
વીજળીના
ઉત્પાદન
પર
પડશે.
બેંકોની સ્થિતિ
સુપ્રીમ
કોર્ટના
આદેશની
બેંક
પર
શું
અસર
થશે
તે
અંગે
હાલ
કોઈ
પણ
બેન્કર
સત્તાવાર
રીતે
કંઈ
પણ
ટિપ્પણી
કરવા
નથી
માગતાં.
સૂત્રોના
જણાવ્યાં
અનુસાર
તમામ
બેંક
હાલ
રદ
કરાયેલી
કોલસાની
ખાણોમાં
પોતાના
એક્સપોઝરની
સમીક્ષા
કરી
રહી
છે.
SBI બેંક
વિવાદિત
કોલ
બ્લોક્સ
સાથે
લિન્કેજ
ધરાવતા
વીજ
એકમોમાં
સ્ટેટ
બેંક
ઓફ
ઇન્ડિયાનું
ધિરાણ
આશરે
રૂપિયા
4,000
કરોડ
જેટલું
છે.
IDBI બેંક
એક
અંદાજ
પ્રમાણે
જાહેર
ક્ષેત્રની
બેંક
IDBIનું
એક્સપોઝર
રૂપિયા
2,000
કરોડ
જેટલું
છે.
YES બેંક
યસ
બેંકનું
એક્સપોઝર
ઘણું
ઓછું
છે.
સુપ્રીમ
કોર્ટે
પાવર
પ્લાન્ટ્સને
કોલસાનો
પૂરવઠો
ચાલુ
રાખવા
જણાવ્યું
હોવાથી
બેંક
પર
ખાસ
માઠી
અસર
નહીં
થાય
તેવું
તેના
ડિરેક્ટરનું
કહેવું
છે.
Bank Of Baroda બેંક
બેંક
ઓફ
બરોડાના
એક્ઝિક્યુટિવ
ડિરેક્ટર
રાજન
ધવને
જણાવ્યું
હતું
કે
હજી
તેઓ
કોલ
બ્લોક્સમાં
બેંકના
એક્સપોઝરની
સમીક્ષા
કરી
રહ્યાં
છે.
ICICI બેંક
આઈસીઆઈસીઆઈ
બેંકે
પણ
જણાવ્યું
છે
કે
તેઓ
હજી
કોલ
બ્લોક્સમાં
બેંકના
એક્સપોઝરની
સમીક્ષા
કરી
રહ્યાં
છે.
HDFC બેંક
એચડીએફસી
બેંકે
પણ
જણાવ્યું
છે
કે
તેઓ
હજી
કોલ
બ્લોક્સમાં
બેંકના
એક્સપોઝરની
સમીક્ષા
કરી
રહ્યાં
છે.