FAQ: 500 અને 1000 રૂપિયાની નોટ અંગેના સવાલ-જવાબ
જાણો તે સવાલોના જવાબ જે તમે 500 અને 1000 રૂપિયાની નોટ અંગે જાણવા માંગો છો.
નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને એક જાહેરાત કરી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે આ નિર્ણય કાળા નાણાં પર રોક લગાવવા માટે લીધો છે. જો કે આ જાહેરાત થયા પછી તરત જ અનેક લોકોને મોટો ઝટકો લાગ્યા હતા. તમામ લોકોના મનમાં આ જાહેરાત બાદ અનેક સવાલો ઊભા થયા હતા.
ત્યારે તમારા આવા જ કેટલાક સવાલોના જવાબ આપવાનો અને આ સમગ્ર મુદ્દાને સરળતાથી સમજાવવાનો પ્રયાસ અમે અહીં કર્યો છે. વાંચો આ સવાલોના જવાબ અને જાણો આ મુદ્દાને....
સવાલ
1:
કેમ
બંધ
કરવામાં
આવ્યા
500
અને
1000
રૂપિયાની
નોટને?
નકલી
નોટોના
કૌભાંડ
અને
કાણાં
નાણાને
રોકવા
માટે
નરેન્દ્ર
મોદીની
સરકારે
આ
500
અને
1000
રૂપિયાની
નોટ
પર
પ્રતિબંધ
મૂકવાનો
આ
નિર્ણય
લીધો
છે.
ટૂંક
સમયમાં
જ
500ની
નવી
નોટ
આવશે
અને
1000
રૂપિયાની
નોટ
બંધ
કરી
2000
રૂપિયાની
નવી
નોટ
સરકાર
ચલણમાં
મૂકશે.
સવાલ
2:
હવે
અમારી
પાસે
રહેલી
500
અને
1000
રૂપિયાની
નોટનું
શું
કરવું?
તમારી
પાસે
જેટલી
પણ
500
અને
1000
રૂપિયાની
નોટ
છે
તેને
ભેગી
કરો
અને
31
માર્ચ
2017
સુધીમાં
તેને
બેંક
અને
ટપાલઘરમાં
જમા
કરાવો.
નોંધનીય
છે
કે
આ
નોટો
આજથી
નહીં
ચાલે.
સવાલ
3:
ક્યાં
જઇને
500
અને
1000
રૂપિયાની
નોટ
બદલવી?
તમારી
500
અને
1000
રૂપિયાની
નોટ
તમે
10
નવેમ્બરથી
30
ડિસેમ્બર
2016
સુધી
પાસેની
બેંક
તથા
ટપાલઘરમાં
જઇને
બદલાવી
શકો
છો.
સવાલ
4:
ફાટેલી
નોટ
કેવી
રીતે
બદલવી?
શું
કરવું?
આરબીઆઇએ
ફાટેલી
નોટોને
બદલવાની
પ્રક્રિયાને
સરળ
કરતા
20
નોટ
કોઇ
પણ
ચાર્જ
વિના
લેવાનો
નિર્દેશ
કર્યો
છે.
જો
કે
તેની
કિંમત
5000
રૂપિયાથી
વધુ
ના
હોવી
જોઇએ.
વળી
20થી
વધુ
નોટ
પર
સર્વિસ
ચાર્જ
લાગશે.
સવાલ
6:
શું
મને
નોટના
બદલામાં
કેશ
મળશે?
ના,
તમને
પ્રતિ
વ્યક્તિ
4000
રૂપિયાનું
કેશ
મળશે.
તેથી
વધુ
નહીં.