જાણો ભારતીયોને શોપિંગ કરતા સૌથી વધું શું છે પસંદ!
નવી દિલ્હી, 25 જુલાઇ : આર્થિક સગવડ બરાબર થયા બાદ ભારતીય નાગરિકો શોપિંગ કે બહાર જમવા કરતા ફરવાનું વધું પસંદ કરે છે. આનો ખુલાસો એક નવા સંશોદન દ્વારા કરવામાં આવ્યો છે.
આ સંશોધન વૈશ્વિક ટેકનોલોજી પ્રોવાઇડર પ્રિટની બોઝે કર્યો છે. આ સંશોધનમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વૈશ્વિક આર્થિક મંદીમાંથી બહાર આવ્યા બાદ દુનિયાભરમાં લોકો ક્યાં જઇને ફરવાનું પસંદ કરે છે.
સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ જણાવ્યું કે શોપિંગ અથવા બહાર જમવા જેવી પ્રવૃત્તિના બદલે તેઓ ફરવા જવાનું પસંદ કરશે. પ્રવાસ બાદ સર્વાધિક 38 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કપડાની ખરીદારી કરશે, જ્યારે 34 ટકા લોકોએ કાર ખરીદવાની વાત કહી.
મુસાફરી...
આર્થિક સગવડ બરાબર થયા બાદ ભારતીય નાગરિકો શોપિંગ કે બહાર જમવા કરતા ફરવાનું વધું પસંદ કરે છે. આનો ખુલાસો એક નવા સંશોદન દ્વારા કરવામાં આવ્યો છે. સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ જણાવ્યું કે શોપિંગ અથવા બહાર જમવા જેવી પ્રવૃત્તિના બદલે તેઓ ફરવા જવાનું પસંદ કરશે.
કપડાની ખરીદી..
સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકો ફરવા જવાનું પસંદ કરશે. પ્રવાસ બાદ સર્વાધિક 38 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કપડાની ખરીદારી કરશે.
કારની ખરીદી
સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ પ્રવાસ બાદ સર્વાધિક 38 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કપડાની ખરીદારી કરશે, જ્યારે 34 ટકા લોકોએ કાર ખરીદવાની વાત કહી.
બહાર જમવું
આ ઉપરાંત ભારતીયો બહાર જમવાના રસિયા હોય છે.
મોબાઇલની ખરીદી
મોબાઇલ ખરીદીનો ક્રેઝ સૌથી વધારે ભારતીઓમાં જોવા મળે છે.