જાણો: પૂજામાં કપૂરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
જેમના ઘરમાં પૂજા પાઠ થતા હોય છે, તે લોકો કપૂરથી ઘણાં પરિચીત હોય છે. કપૂર વગર આરતી સંપન્ન નથી થતી. અને આરતી વગર પૂજા સંપન્ન નથી થતી. પરંતુ શું આપે ક્યારેય એ જાણવાની કોશિષ કરી છેકે પૂજામાં કપૂરનું આટલુ મહત્વ શા માટે છે?
આવો
પૂજામાં
કપૂરના
મહત્વને
જાણીએ
વિસ્તારથી...
1).
પુરાણો
અનુસાર
કપૂર
મનને
શાંત
કરે
છે.
અને
એટલે
તેનો
પ્રયોગ
પૂજામાં
કરવામાં
આવે
છે.
2).
કપૂરની
સુગંધથી
પૂજા
સ્થળ
પવિત્ર
થઇ
જાય
છે.
તે
હેતુથી
પણ
પૂજામાં
તેનો
પ્રયોગ
થાય
છે.
3).
કપૂર
ઘણી
ઝડપથી
સળગે
છે,
અને
ધુમાડો
પણ
નથી
કરતુ.
એટલે
પણ
તેનો
પ્રયોગ
કરવામાં
આવે
છે.
સ્નાયુઓ માટે ઘણું ફાયદાકારક
કપૂર ત્વચા અને સ્નાયુઓ માટે ઘણું લાભદાયક છે. ત્વચા અને સ્નાયુઓ પર કપૂરની પોઝીટીવ અસર થાય છે.
જોઇન્ટ પેનમાં પણ તેનાથી આરામ
કપૂરના પ્રયોગથી જોઇન્ટ પેઇનમાં પણ ઘણો આરામ મળે છે.
અસ્થમા
કપૂરને પાણીમાં રાખ્યા બાદ શરીર પર લગાવવાથી અસ્થમાના રોગીઓને આરામ મળે છે.
પેટમાં દુખાવો
કપૂરને અજમા અને હીંગની સાથે પીવાથી પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
ચામડીની સમસ્યા
જો તમે ચામડી સંબંધિત બીમારીઓથી પરેશાન છો, તો કપૂરને ચામડીના તે ભાગ પર લગાવો, ત્વરિત રીતે ચામડીની સમસ્યામાંથી છુટકારો મળશે.