For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીમાં નારીયેલ પાણીથી ચેહરો ધોવાથી થાય છે જાદુઈ લાભ

By Desk
|
Google Oneindia Gujarati News

ગરમીના સમયમાં ચેહરા પર પાણીના છાટા મારવાથી ઘણી જ રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે ગરમીના મોસમમાં ઓછામાં ઓછુ 2 થી 3 વાર ચેહરો પાણીથી ધોવો જોઈએ. આવું કરવાથી ચેહરો સાફ રહે છે અને ચેહરા પણ તાજગી પણ બની રહે છે.

રોજ ખાઓ 1 કપ તરબૂચ અને પછી જુઓ શરીર પર જાદુઈ અસર

પરંતુ શું તમને ખબર છે કે નારીયેલનું પાણી ચેહરા માટે સામાન્ય પાણી કરતા વધારે લાભકારક હોઈ છે. નારીયેલ પાણીથી ચેહરા પર ડાઘા નથી પડતા અને કાળા ડાઘ પણ નીકળી જાય છે. ચેહરા પર પરસેવો વધારે આવે ત્યારે નારીયેલ પાણી લાભકારક સાબિત થઇ શકે છે.

તાજા નારીયેલ પાણીથી ચેહરો ધોવાથી ચહેરાનો રંગ વધારે સારો બની રહે છે. તો જુઓ ચેહરા માટે નારીયેલ પાણીના ગુણકારક લાભ...

ડાઘા દુર કરે છે

ડાઘા દુર કરે છે

જો તમારા ચેહરા પર વધારે પડતા ડાઘા હોઈ તો નારીયેલ પાણી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ખીલથી છુટકારો

ખીલથી છુટકારો

જો ચેહરા પર ખીલ હોઈ તો નારીયેલ પાણીનો ઉપયોગ જરૂર કરવો જેના થી ખીલ દુર થઇ જાય છે.

ડાર્કસ્પોટ થી છુટકારો

ડાર્કસ્પોટ થી છુટકારો

નારીયેલ પાણી ડાર્કસ્પોટ થી છુટકારો પણ અપાવે છે. નારીયેલ પાણી માં થોડી હળદર મેળવીને લગાવવાથી ચેહરા માટે ફાયદાકારક બની શકે છે.

કરચલીઓ દુર કરે છે

કરચલીઓ દુર કરે છે

નારીયેલ પાણીનો ઉપયોગ ચેહરાની કરચલીઓ દુર કરવા માટે પણ થાય છે.

સન ટેન હટાવે છે

સન ટેન હટાવે છે

તેજ ગરમીથી આપણો ચેહરો ટેન થઇ જાય છે. એવામાં નારીયેલ પાણી નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

English summary
Why You Should Wash Your Face With Coconut Water In Summer?Do you want to get glowing skin in less than 24 hours this summer? Well, then wash your face with coconut water twice in the day. It will work well on you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X