NIACL AO Recruitment 2021: 300 પોસ્ટ માટે ભરતી, આ રહી તમામ વિગતો!
રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઈટ newindia.co.in પર જઈને અરજી કરી શકે છે. વેબસાઇટની મુલાકાત લીધા પછી, ઉમેદવારોએ 'ઓનલાઇન અરજી કરો' વિકલ્પ પર ક્લિક કરી ભરતી સંબંધિત ફોર્મ ભરવું પડશે.
નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે 1 સપ્ટેમ્બરે વહીવટી અધિકારીના પદ માટે ભરતીની જાહેરાત કરી હતી, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2021 છે. આવી સ્થિતિમાં નોકરી શોધી રહેલા સ્નાતક યુવાનો ઓનલાઇન અરજી કરી શકે છે.
રસ ધરાવતા ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઈટ newindia.co.in પર જઈને અરજી કરી શકે છે. વેબસાઇટની મુલાકાત લીધા પછી, ઉમેદવારોએ 'ઓનલાઇન અરજી કરો' વિકલ્પ પર ક્લિક કરી ભરતી સંબંધિત ફોર્મ ભરવું પડશે. પોસ્ટની વાત કરીએ તો લગભગ 300 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે. હાલ ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.
NIACL
AO
ભરતી
2021:
ખાલી
જગ્યાની
વિગતો
યુઆર-
104
ઓબીસી-
81
EWS-
30
SC-
46
ST-
22
PWD-
17
NIACL
AO
ભરતી
2021:
ઉમર
માપદંડ
1
એપ્રિલ
2021
ના
રોજ
ઉમેદવારની
ઉંમર
21
વર્ષથી
ઓછી
અને
30
વર્ષથી
વધુ
ન
હોવી
જોઈએ
એટલે
કે
ઉમેદવારનો
જન્મ
2
એપ્રિલ
1991
કરતા
પહેલા
અને
1
લી
એપ્રિલ
2000
પછીનો
ન
હોવો
જોઈએ.
NIACL
AO
ભરતી
2021:
શૈક્ષણિક
માપદંડ
ઉમેદવાર
પાસે
કોઈપણ
વિષયમાં
ગ્રેજ્યુએશન/પોસ્ટ
ગ્રેજ્યુએશનની
ડીગ્રી
હોવી
જોઈએ.
NIACL
AO
ભરતી
2021:
પગાર
ધોરણ
રૂ
.32795-1610
(14)
-55335-1745
(4)
-62315
ના
પગાર
ધોરણમાં
લાગુ
પડતા
રૂ
.32,795
નું
મૂળ
પગાર
અને
અન્ય
સ્વીકાર્ય
ભથ્થાં.
કુલ
ઇમ્યુલ્યુમેન્ટ્સ
મહાનગર
કેન્દ્રોમાં
દર
મહિને
આશરે
60
હજાર.
પીએફઆરડીએ,
ગ્રેચ્યુઇટી,
એલટીએસ,
મેડિકલ
બેનિફિટ્સ,
ગ્રુપ
પર્સનલ
એક્સિડન્ટ
ઇન્શ્યોરન્સ
વગેરે
અને
નેશનલ
પેન્શન
સિસ્ટમ
હેઠળ
કવરેજ
જેવા
અન્ય
લાભો
પણ
આપવામાં
આવશે.