For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન જેલમાં જાય, સ્વર્ગમાં જાય કે નર્કમાં જાય.. મારે શુ લેવાદેવા!

By Desk
|
Google Oneindia Gujarati News

સલમાન ખાન કાળા હરણના મામલે જોધપુર કોર્ટમાંથી આઝાદ થઇ ચુક્યા છે અને ટ્વિટર પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ચુકી છે. આમ જોવા જઈએ તો ચોંકવા જેવી કોઈ જ વાર નથી. કારણકે જો સલમાન ખાન એક માણસ પાર ગાડી ચલાવવાના મામલે આઝાદ થઇ શકતા હોય તો પછી હરણ શુ છે, એવું ટ્વિટર પર લોકો કહી રહ્યા છે.

એબીપી ન્યૂઝ ઘ્વારા ફિલ્મી હસ્તીઓને કેસના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું તો ફરી એકવાર સિંગર અભિજીતે જે પણ કહ્યું તે ચોંકાવી નાખે તેવું છે. અભિજીતે એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સલમાન જેલમાં જાય, નર્કમાં જાય કે પછી સ્વર્ગમાં જાય તેનાથી તેને કોઈ જ લેવાદેવા નથી.

અભિજીતે આગળ કહ્યું કે તેઓ સલમાન ખાનના ફેન નથી તેમની ફિલ્મો પણ જોતા નથી. તેમને કહ્યું કે તેમની એક ટવિટથી તેમની છબી ખરાબ થઇ હતી. પરંતુ કોઈ પણ સ્ટાર હોઈ સલમાન ખાન, આમિર ખાન કે પછી શાહરુખ ખાન તેઓને કોઈની પણ પરવાહ નથી.

જાણો આગળ કોણે શુ કહ્યું...

જાણો કોણે શુ કહ્યું

જાણો કોણે શુ કહ્યું

અભિજીતે કહ્યું કે સલમાન ખાન ના આઝાદ થવાથી તેમની ખુશી પણ નથી કે દુઃખ પણ નથી.

સલીમ ખાન

સલીમ ખાન

સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી આ મામલે ચૂપ રહ્યા છે તો આગળ પણ ચૂપ જ રહેશે.

રઝા મુરાદ

રઝા મુરાદ

અભિનેતા રઝા મુરાદે કહ્યું કે એક સારો નિર્ણય છે. હવે સલમાન ખાન લગ્ન કરીને સેટલ થઇ શકે છે.

ઓમપુરી

ઓમપુરી

ઓમપુરીએ સલમાન ખાનને આઝાદ કરવાના મામલે ખુશી દર્શાવી છે. પરંતુ આટલા વર્ષ લેવા માટે ચિંતા પણ જણાવી છે.

Ram Gopal Varma

રામ ગોપાલ વર્મા એ પણ પોતાના વિચારો ટ્વિટર પર જણાવ્યા.

અર્પિતા ખાન

અર્પિતા ખાને પણ પોતાના ભાઈ માટે પ્રાર્થના કરી

English summary
Bollywood Celebs react to Salman Khan's Black buck case acquittal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X