અમદાવાદમાં કોરોનાના 4 કેસ નોંધાયા, 119 દિવસમાં સૌથી ઓછા
શહેરમાં રવિવારે કોરોનાના 4 કેસ નોંધવામાં આવ્યા હતા. જાણો અમદાવાદ શહેરની કોરોના અપડેટ.
અમદાવાદઃ શહેરમાં રવિવારે કોરોનાના 4 કેસ નોંધવામાં આવ્યા હતા. વળી, કોવિડના આઠ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતુ તે બાદ સક્રિય દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 189 દિવસના સૌથી ઓછા 9 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ 26 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે સક્રિય કેસ 259 સુધી પહોંચી ગયા છે. કુલ કેસોમાંથી ત્રણ દર્દીઓ વેંટીલેટર પર છે. રાજ્યમાં રવિવારે કોરોનાથી કોઈ પણ મોત નોંધવામાં આવ્યુ નથી.

કોરોના વાયરસના લેટેસ્ટ કેસોની અપડેટ સાથે ઝીરો સક્રિય કેસવાળા જિલ્લાઓની સંખ્યા 18 સુધી પહોંચી ગઈ છે. બીજા આઠમાં 10થી ઓછા સક્રિય કેસ છે જ્યારે બાકીના સાતમાં 50 સુધી સક્રિય કેસો છે. કોઈ પણ જિલ્લામાં 50થી વધુ સક્રિય કેસ નથી. જ્યારે 8માં 10થી ઓછા સક્રિય કેસ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 8814 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને 6153 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ મળીને 5.34 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 4.99 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. રાજ્યમાં 12-14 વર્ષના બાળકોને છેલ્લા 24 કલાકમાં 7456 ડોઝ આપવામાં આવતા સંખ્યા 12.5 લાખ સુધી પહોંચી ગઈ છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
