બીટીપીના મહેશ વસાવાએ અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાને સમર્થન જાહેર કર્યુ
ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. જેમા એક જ પરીવારા લોકો પણ સામ સામે આવી ગયા હતા. જેમા સૌથી વિવાદાસ્પદ ઝઘડિયાની બેઠક રહી હતી. જેમા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. ત્યાં સુધી રાજકીય ડ્રામા
ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. જેમા એક જ પરીવારા લોકો પણ સામ સામે આવી ગયા હતા. જેમા સૌથી વિવાદાસ્પદ ઝઘડિયાની બેઠક રહી હતી. જેમા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. ત્યાં સુધી રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. કે, મહેસ વસાવાએ પતાના પિતાને જ પાર્ટીમાથી બહારનો દરવાડો દેખાડી દિધો હતો. ત્યારે બીજા તબક્કાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બીટીપીના મહેસા વસાવાને પિતા સામે જુકવુ પડ્યુ હતુ.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા બેઠક પર છોટુ વસાવાએ વર્ષોતી લડતા આવ્યા છે તે બેઠક પર આ વખતે મહેશ વસાવાએ ઉમેદવારી નોધવાતા પિતા પુત્ર સામ સામે આવી ગયા હતા. છોટુ વસાવા અને મહેશ વસાવા વચ્ચે જેડીયુ સાથે ગઠબંધનને લઇને બીટીપી સાથે ગઠબંધન કરવા આગ્હહ રાખવામાં આવ્યો હતો. પરંતુ મહેશ વસાવાએ તેમ કરવાન ઇન્કાર કરી દિધો હતો. બીટીપીએ છોટુ વસાવાની જગ્યાએ મહેશ વસાવાને ઝઘડીયા બેઠક પરથી મહેશ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામા આવ્યા હતા. તેની સામે છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.
ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાએ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેચી લીધુ હતુ. અને પોતાના પિતા છોટુ વસાવાને સમર્થન જાહેર કરી દિધુ હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
