Related Articles
-
પુસ્તક આનંદીબેનનું, વિમોચનમાં હાજરી અમિત શાહ, શું નવી શરૂઆત?
-
આનંદીબેને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે લીધા શપથ
-
આનંદીબેન પટેલ બન્યા મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ
-
ગ્લોબલ પાટીદાર સમિટ 2018: પાટીદાર આંદોલન અંગે CMનો જવાબ
-
Gujarat Election 2017: બાપુ અને બેનની વિદાય સૌને રહેશે યાદ!
-
આનંદીબેનની બેઠક પરથી BJPએ આમને આપી છે ટિકિટ
-
અમદાવાદમાં પ્રવીણ તોગડીયાનું શક્તિ પ્રદર્શન, બેઠા ઉપવાસ પર
અમદાવાદ, 26 જાન્યુઆરી: અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.
રિવરફ્રંટ ખાતે આ ફ્લાવર શૉ 2014 ત્રણ દીવસ સુધી લોકો માટે ખુલ્લુ રહેશે. 25 તારીખથી 29 જાન્યુઆરી સુધી આ પ્રદર્શનીને આપ જોઇ શકશો. એક્સિબિશનમાં આપ અઢળક પ્રકારના ફૂલો, છોડવાઓ, તેમજ રોપાઓની જાતોને જોઇ શકશો અને તેની ખરીદી પણ કરી શકશો.
આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ આનંદીબેન પટેલે આખી પ્રદર્શીને નિહાળી હતી, અને અવનવા અને રંગબેરંગી ફૂલો વિશેની માહિતી લીધી હતી. આ પ્રદર્શનીમાં ફૂલો સિવાય તેની માવજત કેવી રીતે લેવી તેની માહિતી, ખાતર, તેમજ કિટનાશક દવાઓનું પણ વેચાણ થશે.
ફ્લાવર શૉ 2014 જુઓ તસવીરોમાં...
ફ્લાવર શૉ 2014
અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.
ફ્લાવર શૉ 2014
અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.
ફ્લાવર શૉ 2014
રિવરફ્રંટ ખાતે આ ફ્લાવર શૉ 2014 ત્રણ દીવસ સુધી લોકો માટે ખુલ્લુ રહેશે. 25 તારીખથી 29 જાન્યુઆરી સુધી આ પ્રદર્શનીને આપ જોઇ શકશો. એક્સિબિશનમાં આપ અઢળક પ્રકારના ફૂલો, છોડવાઓ, તેમજ રોપાઓની જાતોને જોઇ શકશો અને તેની ખરીદી પણ કરી શકશો.
ફ્લાવર શૉ 2014
આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ આનંદીબેન પટેલે આખી પ્રદર્શીને નિહાળી હતી, અને અવનવા અને રંગબેરંગી ફૂલો વિશેની માહિતી લીધી હતી.
ફ્લાવર શૉ 2014
આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ આનંદીબેન પટેલે આખી પ્રદર્શીને નિહાળી હતી, અને અવનવા અને રંગબેરંગી ફૂલો વિશેની માહિતી લીધી હતી. આ પ્રદર્શનીમાં ફૂલો સિવાય તેની માવજત કેવી રીતે લેવી તેની માહિતી, ખાતર, તેમજ કિટનાશક દવાઓનું પણ વેચાણ થશે.
ફ્લાવર શૉ 2014
અમદાવાદની એક માત્ર નદીના પટમાં એટલે સાબરમતી રિવરફ્રંટ ખાતે રંગબેરંગી ફૂલોની પ્રદર્શનીનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે કરવામાં આવ્યું. 25 તારીખના રોજ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે ફૂલોની માળાને કાતર વડે કાપીને આ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું.
ફ્લાવર શૉ 2014
રિવરફ્રંટ ખાતે આ ફ્લાવર શૉ 2014 ત્રણ દીવસ સુધી લોકો માટે ખુલ્લુ રહેશે. 25 તારીખથી 29 જાન્યુઆરી સુધી આ પ્રદર્શનીને આપ જોઇ શકશો. એક્સિબિશનમાં આપ અઢળક પ્રકારના ફૂલો, છોડવાઓ, તેમજ રોપાઓની જાતોને જોઇ શકશો અને તેની ખરીદી પણ કરી શકશો.