For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યશવંત સિંહા: અરુણ જેટલી ગુજરાત પર બોજ છે

નોટબંધી અને જીએસટી મામલે ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંંહાએ લોકોને નાણં પ્રધાન અરુણ જેટલીનું રાજીનામું માંગવાની વાત કરી. આ અંગે વધુ જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી યશવંત સિંહા પોતાની પાર્ટી અને તેના નેતાઓની પાછળ હાથ ધોઇને પડી ગયા છે. એક વાર ફરી તેમણે અરુણ જેટલી અને જીએસટી મામલે ટિપ્પણી કરી છે. મંગળવારે યશવંત સિંહાએ કહ્યું કે અરુણ જેટલી ગુજરાતની જનતા પર બોજ છે. વધુમાં તેમણે કહ્યું કે જીએસટીના તમામ પાસા જોયા વગર જ તેને લાગુ કરવામાં આવ્યો છે. જે ખરેખરમાં અયોગ્ય છે. વધુમાં યશવંત સિંહાએ કહ્યું કે લોકોએ અરુણ જેટલીના રાજીનામું માંગી લેવું જોઇએ. યશવંત સિંહાએ આ ટિપ્પણી લોકશાહી બચાવો આંદોલનથી જોડાયેલા કાર્યકર્તાઓ માટે આયોજીત એક કાર્યક્રમમાં કર્યો હતો.

Gujarat Election

નોટબંધી પર બોલતા યશવંત સિંહાએ તેમ પણ કહ્યું કે નોટબંધીનો જે ઉદ્દેશ હતો તે સાચા અર્થમાં પરિપૂર્ણ નથી થયો. સાથે જ કાળાં નાણાં પાછા લાવવામાં પણ નોટબંધીના કારણે કોઇ સફળતા નથી મળી. વધુમાં યશવંત સિંહાએ જણાવ્યું કે જીએસટી જો યોગ્ય છે તો પછી વારંવાર તેના નિયમોમાં બદલાવ કેમ કરવો પડે છે? ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં જ ભાજપની જ પાર્ટીના નેતા દ્વારા ભાજપ પર જ એક પછી એક આક્ષેપો લાગી

English summary
Senior BJP leader Yashwant Sinha on Tuesday slammed Finance Minister Arun Jaitley over the ad hoc implementation of the Goods and Service Tax (GST) and said that Jaitley, who has been elected to Rajya Sabha from Gujarat, is a burden on the people of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X