For Daily Alerts
2002માં થયેલી મોદીની બેઠકમાં હાજર ન હતા સંજીવ ભટ્ટ
સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તે આ બેઠકમાં હાજર ન હતા જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારોને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અને ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં સામેલ લોકોને પાઠ ભણાવવા માટે છૂટ આપવાનો નિર્દેશ કર્યો હતો.
એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીની બેઠકને લઇને સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે. કોર્ટે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા કોંગ્રેસ નેતા એહસાન ઝાફરીની પત્ની ઝાકીયા ઝાફરી દ્રારા દાખલ કરવામાં યાચિકા પર સુનાવણી કરી રહી હતી.
Comments
narendra modi gujarat sanjiv bhatt sit godhra riot નરેન્દ્ર મોદી ગુજરાત સંજીવ ભટ્ટ એસઆઇટી ગોધરા રમખાણ godhra riots
English summary
The Supreme Court-appointed SIT on Monday said that as per all the evidence gathered, IPS officer Sanjiv Bhatt was not present during the high-level meeting held on February 27, 2002, in which Chief Minister Narendra Modi had allegedly instructed the police to go soft on rioters.