સાવધાનઃ એર ઇન્ડિયાના 102 પાયલોટ્સ પાસે નથી લાયસન્સ
નવી
દિલ્હી,
26
ઓક્ટોબરઃ
જો
લોકો
સતત
હવાઇ
જહાજમાં
મુસાફરી
કરે
છે
અને
ખાસ
કરીને
એર
ઇન્ડિયામાં
તેમના
માટે
આ
સમાચાર
હેરાન
અને
પરેશાન
કરનારા
છે.
જીહાં,
જો
તમે
એર
ઇન્ડિયાની
ફ્લાઇટમાં
યાત્રા
કરી
રહ્યાં
છો
તો
દુઆ
કરો
કે
પાયલોટનું
લાયસન્સ
વૈદ્ય
થાય
અને
તે
તમને
સલામતીથી
લેન્ડ
કરાવી
દે.
આવી
વાત
અમે
એટલા
માટે
કરી
રહ્યાં
છીએ,
કારણ
કે
એર
ઇન્ડિયાને
જાણવા
મળ્યું
છેકે,
તેમના
બોઇંગ
ફ્લીટના
અંદાજે
102
પાયલોટ્સ
કાયદેસર
લાયસન્સ
વગર
વિમાન
ઉડાવી
રહ્યાં
છે
અને
તેમણે
લાયસન્સની
વૈધ્યતા
જાળવી
રાખવા
માટે
જરૂરી
ટેસ્ટ
ક્લિયર
પણ
કર્યા
નથી.
એરલાઇન્સે સફાઇ આપતા લખ્યું કે 102 પાયલોટ્સનું નક્કી કરવામાં આવેલા શેડ્યુલ અનુસાર છ મહિનામાં થનારું રૂટ ચેક કરવામાં આવ્યું નહોતું તેથી તેમના લાયસન્સ એક્સપાયર થઇ ગયા. એર ઇન્ડિયાએ કહ્યું કે, તમને અનુરોધ છેકે અમારી એરલાયન્સમાં પાયલોટ્સની ઉણપને ધ્યાનમાં રાખીને આ મામલાને જુઓ અને જેમ બને તેમ ઝડપથી તેમના લાયસન્સ રીન્યૂ કરાવી દો જેથી તે ફરીથી ઉડાનોની કમાન સંભાળી શકે.