તામિલનાડુમાં એક સાથે 43 મોર મરેલા મળ્યા, ઝહેર આપ્યાની આશંકા
તામિલનાડુના મદુરે જિલ્લાના મરુથકૂલમ પાસે એક સાથે 43 મોર મરેલા મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે
તામિલનાડુના મદુરે જિલ્લાના મરુથકૂલમ પાસે એક સાથે 43 મોર મરેલા મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે. આ ઘટના વિશે મદુરે જિલ્લાના રેન્જ ઓફિસર એસ અરુમુગામ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બની શકે છે કે મોરે શુક્રવારે રાત્રે ઝેરીલું અનાજ ખાધું હોય જેના કારણે તેમની મૌત થઇ ગયી. તેમને આગળ જણાવ્યું કે તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ચુકી છે જેને આધારે તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે ગામના લોકોને મોરના કંકાલ મળ્યા હતા ત્યારપછી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
પોલીસે આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે ખેડૂતોએ મોરના અનાજમાં ઝેર નાખ્યું હોય શકે છે કારણકે તેઓ તેમની ઉપજને નુકશાન પહોંચાડી રહ્યા હતા. પરંતુ હજુ સુધી આમામલે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થયી. વન્ય અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
43 peacocks found dead at Maruthakulam near Madurai, today. S.Arumugam, the Range Officer at Madurai Wildlife Range, says 'Peacocks may have consumed paddy grains laced with poison on Friday night. We have received postmortem reports. Investigation is underway.' #TamilNadu pic.twitter.com/Q4ZiJoeYj7
— ANI (@ANI) August 5, 2018