વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન, આ રાજ્યોમાં શાળા-કોલેજો બંધ
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે. આજે દેશના ઘણા રાજ્યોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. વળી, સરકારી સંસ્થાઓમાં માત્ર અડધા દિવસની રજા આપવામાં આવી છે.
આ રાજ્યોમાં આજે શાળા-કોલેજોમાં રજા ઘોષિત કરવામાં આવી છેઃ
-
દિલ્હી
ઉત્તરપ્રદેશ
બિહાર
ઝારખંડ
પંજાબ
રાજસ્થાન
કર્ણાટક
તમિલનાડુ
ઉડીશા
તેલંગાના
અસમ
ગોવા
ગુજરાત
હરિયાણા
અટલ બિહારી વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન
ઝારખંડમાં
7
દિવસના
રાજકીય
શોક
સાથે
આજે
એક
દિવસની
રજા
પંજાબમાં
આજે
રજા
અને
ત્રણ
દિવસનો
રાજકીય
શોક
રાખવામાં
આવ્યો
છે.
બિહારમાં
આજે
રજા
અને
7
દિવસનો
રાજકીય
શોક
રાખવામાં
આવ્યો
છે.
અટલના જવાથી રોઈ પડ્યુ ભારત
યુપીમાં
આજે
બધી
સરકારી
શાળા
અને
કાર્યાલયો
બંધ
રહેશે.
મધ્યપ્રદેશમાં
7
દિવસનો
રાજકીય
શોક
અને
આજે
રજાનું
એલાન.
હિમાચલપ્રદેશમાં
2
દિવસની
રજાનું
એલાન
કરવામાં
આવ્યુ
છે.
દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો અડધી કાઠીએ ફરકશે
તમને જણાવી દઈએ કે 16 થી 22 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન દેશનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો અડધી કાઠીએ ફરકશે. અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે પૂરા માન સમ્માન સાથે 4 વાગે તેમના નિવાસસ્થાને લોકોના દર્શનાર્થે રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સ્મૃતિસ્થળમાં થશે અટલજીના અંતિમ સંસ્કાર, સમાધિ માટે 1.5 એકર જમીન