For Quick Alerts
For Daily Alerts
અમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને કનિમોઝીએ આપ્યુ રાજ્યસભામાંથી રાજીનામુ
ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને દ્રમુક નેતા કનિમોઝી 2019ની લોકસભા ચૂંટણીના એવા મુખ્ય નેતાઓમાં શામેલ છે જે હાલમાં રાજ્યસભાના સભ્ય છે. આજે આ ત્રણે નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ. અમિત શાહે ગાંધીનગરથી રવિ શંકર પ્રસાદે પટના સાહિબથી અને કનિમોઝીએ તુઠુક્કડી સીટથી લોકસભા ચૂંટણી જીતી છે.
આ પણ વાંચોઃ અરુણ જેટલીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી- મારી તબિયત ખરાબ, ના બનાવો મંત્રી
BJP President Amit Shah, BJP leader Ravi Shankar Prasad & DMK Leader Kanimozhi resign as Rajya Sabha members. Shah, Prasad & Kanimozhi have been elected from the parliamentary constituencies of Gandhinagar, Gujarat and Patna Sahib, Bihar and Thoothukudi, Tamil Nadu, respectively pic.twitter.com/Ie7JaktIzj
— ANI (@ANI) 29 May 2019