ભારતને યુરેનિયમ આપવા ઓસ્ટ્રેલિયા વાતચીત યોજશે : રાજદૂત

ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશનર પેટ્રિક સકલિંગે કોલકતામાં રિપોર્ટર્સને જણાવ્યું કે "અમે ભારતને યુરેનિયમ વેચવાના કરાર ઉપર વાટાઘાટો કરી રહ્યા છીએ. યુરેનિયમના વેચાણ માટે અમે નવી પોલીસી બનાવી છે. પણ ભારત પાસે એવી સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી છે જેથી તેનો બિનજોખમી અને શાંતિપૂર્વક ઉપયોગ થઇ શકે."
ઉલ્લેખનીય છે કે ભારત ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટીનું સભ્ય નહીં હોવાને કારણે અગાઉ ઓસ્ટેરેલિયાએ ભારતને યુરેનિયમ પૂરું પાડવાની ના પાડી દીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટી દ્વારા યુરેનીયમ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધ વિકસાવવામાં રસ છે. આ વેપારમાં ઉર્જા ક્ષેત્ર ખાસ કરીને કોલસો વેપારને મૂળભૂત ભાગ હોઇ શકે છે. અમે ભારત સાથે કાયમી મજબૂત વેપાર ઇચ્છીએ છીએ. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાને ભારતમાં શિક્ષણ, બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે અનેક તકો દેખાઇ રહી છે. તેમણે જણાવ્યું કે ખાણ ક્ષેત્ર પણ અમારા માટે એટલું જ મહત્વનું છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
