For Daily Alerts
બેની પ્રસાદે આપી કોંગ્રેસ છોડવાની ધમકી
અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી બેની પ્રસાદ વર્માએ થોડા દિવસો પહેલાં મુલાયમ સિંહ યાદવને લઇને વિવાદિત નિવેદન આપીને રાજકારણમાં ખળભળાટ મચાવી દિધો હતો. બેની પ્રસાદે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મુલાયમ સિંહ તો વડાપ્રધાનના ઘરની બહાર ઝાડુ મારવાના લાયક પણ નથી.
બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે મુલાયમ સિંહ વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યાં છે, પરંતુ પહેલાં તેમને વડાપ્રધાનના ઘરની બહાર સફાઇ કરવાની નોકરી માટે પ્રયત્ન કરવો જોઇએ. 77 વર્ષના બેની પ્રસાદે ફૈઝાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.
Comments
English summary
In contrast to reports of him regretting his anti-Mulayam diatribe, Congress leader Beni Prasad Verma on Thursday threatened to quit the party saying that he had been insulted.
Story first published: Thursday, July 4, 2013, 18:21 [IST]