For Quick Alerts
For Daily Alerts
રાંચિ એરપોર્ટથી ઉડાન ભરતા વિમાનના એન્જિનથી ટકરાયું પક્ષી, બાલ બાલ બચ્યા
કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાના એક દિવસ બાદ હવે ઝારખંડના રાંચીમાં મોટો અકસ્માત ટળી ગયો હતો. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રાંચી એરપોર્ટથી એર એશિયા ફ્લાઇટ (i5-632) મુંબઇ જવાના હતી, પરંતુ ટેક-ઓફ થયા પછી તરત જ એક પક્ષીએ વિમાનના એન્જિન પર હુમલો કર્યો. જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
મૂડ ઑફ ધ નેશન સર્વેઃ નરેન્દ્ર મોદી ફરીથી બન્યા દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી, બીજા નંબરે વાજપેયી