For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણે કોણે પ્રમુખ સ્વામી માટે સોશ્યિલ મીડિયા પર શુ કહ્યું

|
Google Oneindia Gujarati News

ભગવાનના અખંડ ધારક સંત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસથી સમગ્ર સંત જગતમાં શોકની લાગણી છવાઈ છે ત્યારે દરેક ક્ષેત્રના મહાનુભાવો તરફથી શ્રદ્ધાજંલિ પાઠવવામાં આવી રહી છે પીએમ નરેન્દ્ર મોદીથી માંડીને અરૂણ જેટલી સહિતના રાજનેતાઓ તો જૈન મુનિથી માંડીને મોરારી બાપુ અને પ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝા દ્રારા પણ પ્રમુખસ્વામીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

પ્રમુખ સ્વામીના જવાથી સનાતની ધર્મ સંસ્કૃતિને મોટી ખોટ પડી છે અને તેમના જીવનથી એક સંદેશો અને મોટી પ્રેરણા સાંપડી હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

અમિત શાહએ પણ યાદ કર્યા પ્રમુખ સ્વામીને અને સોશ્યિલ મીડિયા પર આપી શ્રદ્ધાજંલિ.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

અરુણ જેટલીએ ટવિટ કરીને યાદ કર્યા પ્રમુખ સ્વામીને.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

ગુજરાતના નેતા ભુપેન્દ્ર ચુડાસમા એ પણ સ્વામીને આપી શ્રદ્ધાજંલિ.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ પ્રમુખ સ્વામીને યાદ કર્યા.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

નરેન્દ્ર મોદીએ પણ પ્રમુખ સ્વામીને કંઈક આ રીતે યાદ કર્યા હતા.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ

ગુજરાતમાં હાલમાં સીએમ બનેલા વિજય રૂપાનીએ પ્રમુખ સ્વામીને યાદ પણ કર્યા અને તેમની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યા.

English summary
Check Who said What about Pramukh Swami at Social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X