શું આપ જાણો છો કે ભારતની સૌપ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી અને કોને ચૂંટવા માટે યોજવામાં આવી હતી. ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી બ્રિટિશ ભારતમાં 1920માં યોજવામાં આવી હતી. ભારતમાં ચૂંટણીનો ઇતિહાસ દર્શાવે છે કે 1920માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓ શાહી વિધાન પરિષદ અને પ્રાંતીય પરિષદના સભ્યોને ચૂંટવા યોજવામાં આવી હતી.
શાહી વિધાન પરિષદની નીચે નવી રચાયેલી કેન્દ્રીય વિધાનસભા આવતી હતી. નીચલું ગૃહ જેને વર્તમાન સમયમાં આપણે લોકસભા કહીએ છીએ તેને કેન્દ્રીય વિધાનસભા કહેવાતું હતું. કેન્દ્રીય વિધાનસભા દિલ્હી સ્થિત હતી અને તેમાં 104 બેઠકો હતી. વર્ષ 1920માં જ્યારે ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ત્યારે 104 બેકોમાંથી 66 બેઠકો પર ચૂંટણીઓ લડવામાં આવી હતી. આ ઉપરાંત 8 બેઠકો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચૂંટાઇને આવતા બ્રિટિશર્સ માટે અનામત રાખવામાં આવી હતી.
શાહી વિધાન પરિષદનું ઉપલું ગૃહ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ એટલે કે રાજ્ય પરિષદને આપણે વર્તમાન સમયમાં રાજ્યસભા તરીકે સંબોધીએ છીએ. તેમાં કુલ 34 બેઠકો હતી. આ 34 બેઠકોમાંથી 24 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી.
34માંથી બાકી રહેલી 10 બેઠકોમાંથી પાંચ મુસ્લિમો માટે, ત્રણ બ્રિટિશર્સ માટે અને એક સીખ માટે અને એક યુનાઇઉટેડ પ્રોવિનન્સ (સંયુક્ત પ્રાંત) માટે અનામત રાખવામાં આવી હતી. ભારતની પ્રથમ સંસદનો આરંભ કનોટ અને સ્ટ્રેથર્નના શાસકોના હસ્તે 9 ફેબ્રુઆરી, 1921ના રોજ કરવામાં આવ્યો હતો.
અહીં અગત્યની બાબત એ પણ છે કે રાષ્ટ્રીય ચૂંટણીઓની સાથે પ્રાંતિય વિધાનસભાઓની 637 બેઠકો માટે પણ ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાંથી 440 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી. 440માંથી 188 બેઠકો એવી હતી, જ્યાં એક જ ઉમેદવાર વિનાવિરોધ ચૂંટાઇ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગાંધીજીએ આ ચૂંટણીઓ નહીં લડવા આહવાન કર્યું હતું. આમ છતાં માત્ર 6 બેઠકો જ એવી હતી જેમાં કોઇએ ઉમેદવારી નોંધાવી ન હતી. પ્રાંતીય વિધાનસભામાં પણ 38 બેઠકો ગોરાઓ માટે અનામત રાખવામાં આવી હતી.
વર્તમાનમાં દેશની 16મી લોકસભા ચૂંટણીઓ 2014માં 543 બેઠકો માટે યોજાઇ રહી છે. તેમાં બહુમતી માટે 272 બેઠકોની જરૂર છે. 7 એપ્રિલથી 12 મે સુધી ચાલનારી ચૂંટણીઓ બાદ મતગણતરી 16 મે, 2014ના રોજ યોજાશે. ભાજપમાંથી પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે કોઇનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યું નથી. છેલ્લા 10 વર્ષના શાસનમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર મોંઘવારી, ભ્રષ્ટાચારને નાથવામાં નાકામ રહી છે, સાતે વિકાસને વેગવંતો બનાવી શકી નથી. જેના કારણે તેની હાર નક્કી છે તેમ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાસે 198 અને ભાજપ પાસે 112 બેઠકો છે.
ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી અને આજની ચૂંટણીનો તફાવત છે. ભારતમાં વર્ષ 1920થી શરૂ થયેલી રાષ્ટ્રીય સામાન્ય ચૂંટણીઓમાં સમયાંતરે કેવા ફેરફાર આવ્યા, કોણ કોણ નેતા આગેવાન બનતા હતા તેની માહિતી જાણવા આગળ ક્લિક કરો...
કેન્દ્રીય વિધાન પરિષદ 1920
ડેમોક્રેટિક
પાર્ટી
-
48
બેઠકો,
નેતા
-
હરિ
સિંહ
ગોર
અન્ય
પાર્ટીઓ
અને
અપક્ષ
-
47
બ્રિટિશરો
-
9
કુલ
બેઠકો
-
104
કેન્દ્રીય વિધાન પરિષદ 1923
કુલ
બેઠકો
-
145,
તેમાંથી
105
બેઠકો
પર
નાગરિકોએ
ઉમેદવારો
ચૂંટ્યા
હતા.
વિધાન
પરિષદ
21
જાન્યુઆરી,
1924ના
રોજ
વાઇસરોય
લોર્ડ
રિડિંગના
હસ્તે
ખુલ્લી
મુકવામાં
આવી
હતી.
સ્વરાજ
પાર્ટી
-
38
બેઠકો
-
નેતા
મોતીલાલ
નહેરૂ
નરમપંથી
-
27
સ્વતંત્ર
ઉમેદવારો
-
7
-
મહત્વના
નેતા
મોહંમદ
અલી
ઝીણા
લોયલિસ્ટ
-
6
બ્રાહ્મણો
-
3
સીખ
-
2
ઉદારવાદી
-2
અજ્ઞાત
રાષ્ટ્રવાદી
-
20
નિયુક્ત
સભ્યો
-
40
કેન્દ્રીય વિધાન પરિષદ 1926
કુલ
105
બેઠકો
માટે
યોજવામાં
આવેલી
સામાન્ય
ચૂંટણીઓ
28
ઓક્ટોબરથી
નવેમ્બરના
અંત
સુધી
યોજવામાં
આવી
હતી.
સ્વરાજ
પાર્ટી
-
38
બેઠકો
-
નેતા
મોતીલાલ
નહેરૂ
રાષ્ટ્રવાદી
પાર્ટી
-
22
બેઠકો
-
મદન
મોહન
માલવિયા
સેન્ટ્ર્લ
મુસ્લિમ્સ
એન્ડ
અલાઇન્સ
-
18
-
નેતા
સર
ઝુલ્ફીકાર
અલી
ખાન
અપક્ષ
-
13
બેઠકો
-
નેતા
મોહમ્મદ
અલી
ઝીણા
નાનાપક્ષો,
અપક્ષો
-
5
બેઠકો
બ્રિટિશરો
-
9
બેઠકો
-
નેતા
સર
ડાર્સી
લિન્ડે
કેન્દ્રીય વિધાન પરિષદ 1930
વર્ષ
1930માં
સપ્ટેમ્બરમાં
યોજાયેલી
સામાન્ય
ચૂંટણીઓમાં
સાર્વજનિક
ઉદાસીનતાનો
માહોલ
જોવા
મળ્યો
હતો.
આ
કારણે
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસે
તેનો
બહિષ્કાર
કર્યો
હતો.
આ
વર્ષે
104
બેઠકો
માટે
ચૂંટણી
યોજાઇ
હતી.
નવી
ચૂંટાયેલી
વિધાન
પરિષદ
14
જાન્યુઆરી,
1931માં
મળી
હતી.
રાષ્ટ્રવાદી
પાર્ટી
-
40
બેઠકો
-
નેતા
હરિ
સિંહ
ગૌર
સ્વતંત્ર
ઉમેદવારોનું
જૂથ
-
30
બેઠકો
-
નેતા
અબ્દુર
રહિમ
નાનાપક્ષો,
અપક્ષો
-
25
બ્રિટિશરો
-
9
બેઠકો
-
સર
લેઝ્લી
હડસન
કેન્દ્રીય વિધાન પરિષદ 1934
વર્ષ
1934ની
ચૂંટણી
એટલા
માટે
મહત્વની
છે
કે
તેમાં
પ્રથમવાર
મહિલાઓને
સ્થાનિક
સ્તરે
મતદાન
કરવાનો
હક
આપવામાં
આવ્યો
હતો.
આ
વર્ષે
1,415,892
મતદારોમાંથી
1,135,899
મતદારો
147
બેઠકો
પર
હતા.
તેમાંથી
608,198
મતદારોએ
મતદાન
કર્યું
હતું.
આ
વર્ષે
81,602
મહિલા
મતદારોમાંથી
62,757
મહિલા
મતદારો
જે
બેઠકો
પર
મતદાન
યોજાયું
ત્યાંની
હતી.
તેમાંથી
માત્ર
14,505
મહિલાઓએ
મતદાન
કર્યું
હતું.
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
-
42
બેઠકો
-
બાબુભાઇ
દેસાઇ
કોંગ્રેસ
નેશનાલિસ્ટ
પાર્ટી
-
12
બેઠકો
-
માધવ
શ્રીહરિ
આને
બ્રિટિશર્સ
-
8
બેઠકો
-
સર
લેઝ્લી
હડસન
પીપલ્સ
(અલગતાવાદી)
પાર્ટી
-
3
બેઠકો
સ્વતંત્ર
-
41
-
નેતા
મોહમ્મદ
અલી
ઝીણા
નિયુક્ત
સભ્યો
-
41
કેન્દ્રીય વિધાન પરિષદ 1945
ડિસેમ્બર
1945માં
યોજાયેલી
સામાન્ય
ચૂંટણીઓની
જાહેરાત
19
સપ્ટેમ્બર,
1945માં
વાઇસરોય
લોર્ડ
વેવેલ
દ્વારા
કરવામાં
આવી
હતી.
આ
સમય
દરમિયાન
ગવર્નમેન્ટ
ઓફ
ઇન્ડિયા
એક્ટ,
1935ની
દરખાસ્ત
લાવવામાં
આવી
હતી
પણ
પ્રિન્સલી
સ્ટેટ
દ્વારા
તેમાં
જોડાવાની
ના
પાડવામાં
આવી
હતી.
તેના
પરિણામ
સ્વરૂપ
375
સભ્યોવાળી
પરિષદમાં
માત્ર
102
બેઠકો
જ
ભરાઇ
હતી.
કેન્દ્રીય
વિધાન
પરિષદની
ચૂંટણી
ગવર્નમેન્ટ
ઓફ
ઇન્ડિયા
એક્ટ,
1919
હેઠળ
યોજાઇ
હતી.
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
-
59
બેઠકો
-
નેતા
શરત
ચંદ્ર
બોઝ
મુસ્લિમ
લીગ
-
30
બેઠકો
-
નેતા
મોહમ્મદ
અલી
ઝીણા
અકાલી
દલ
-
2
બેઠકો
સ્વતંત્રા
-
3
બ્રિટિશર્સ
-
8
બેઠકો
-
પર્સિવલ
જોસેફ
ગ્રિફિથ્સ
લોકસભા ચૂંટણી 1951
બ્રિટિશરોના
શાસનમાંથી
આઝાદ
થયેલા
ભારતમાં
પ્રથમ
લોકસભા
ચૂંટણી
1951માં
યોજાઇ
હતી.
આ
ચૂંટણીઓ
25
ઓક્ટોબર,
1951થી
21
ફેબ્રુઆરી
1952
દરમિયાન
યોજાઇ
હતી.
489
બેઠકો
માટે
યોજાયેલી
ચૂંટણીમાં
બહુમતી
માટે
245
બેઠકો
જોઇતી
હતી.
આ
ચૂંટણીના
પ્રથમ
મતો
25
ઓક્ટોબર,
1951માં
હિમાચલ
પ્રદેશના
ચિની
તાલુકામાં
પડ્યા
હતા.
આ
ચૂંટણીએ
જવાહરલાલ
નહેરૂના
રૂપમાં
દેશને
પ્રથમ
વડાપ્રધાન
આપ્યા
હતા.
આ
ચૂંટણીઓમાં
364
બેઠકો
અને
45
ટકા
મતો
સાથે
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
સૌથી
મોટી
પાર્ટી
તરીકે
ઉભરી
હતી.
મહત્વની બાબત એ છે કે 26 રાજ્યોના 401 મત વિસ્તારોની 489 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. તે સમયે 314 મત વિસ્તારઓ એવા હતા જ્યાં એક બેઠક હતી. 86 મતવિસ્તારો એવા હતા જ્યાં બે બેઠકો હતી. જ્યારે એક મતવિસ્તાર એવો હતો જ્યાં 3 બેઠકો હતી. બહુલ બેઠકોવાળા મતવિસ્તારોને વર્ષ 1960માં નવરચિત કરવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણી 1957
દેશની
બીજી
લોકસભા
ચૂંટણીઓ
1957માં
403
મત
વિસ્તારોની
494
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
248
બેઠકોની
જરૂર
હતી.
જવાહરલાલ
નહેરૂની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
371
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
શ્રીપાદ
અમૃત
ડાંગેની
આગેવાનીમાં
બીજા
ક્રમે
27
બેઠકો
સાથે
સીપીઆઇ
બની
હતી.
વડાપ્રધાન
-
જવાહરલાલ
નહેરૂ
લોકસભા ચૂંટણી 1962
દેશની
ત્રીજી
લોકસભા
ચૂંટણીઓ
1962માં
403
મત
વિસ્તારોની
494
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
248
બેઠકોની
જરૂર
હતી.
જવાહરલાલ
નહેરૂની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
361
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
શ્રીપાદ
અમૃત
ડાંગેની
આગેવાનીમાં
બીજા
ક્રમે
29
બેઠકો
સાથે
સીપીઆઇ
બની
હતી.
વડાપ્રધાન
-
જવાહરલાલ
નહેરૂ
લોકસભા ચૂંટણી 1967
દેશની
ચોથી
લોકસભા
ચૂંટણીઓ
1967માં
27
રાજ્યોની
520
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
261
બેઠકોની
જરૂર
હતી.
ઇન્દિરા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
283
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
સી
રાજગોપાલાચારીની
આગેવાનીમાં
બીજા
ક્રમે
44
બેઠકો
સાથે
સ્વતંત્ર
પાર્ટી
ચૂંટાઇ
આવી
હતી.
વડાપ્રધાન
-
ઇન્દિરા
ગાંધી
લોકસભા ચૂંટણી 1971
દેશની
પાંચમી
લોકસભા
ચૂંટણીઓ
1971માં
27
રાજ્યોની
518
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
260
બેઠકોની
જરૂર
હતી.
ઇન્દિરા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
352
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
મોરારજી
દેસાઇની
આગેવાનીમાં
બીજા
ક્રમે
51
બેઠકો
સાથે
નેશનલ
ડેમોક્રેટિક
ફ્રન્ટ
(એલાઇન્સ)
ચૂંટાઇ
આવી
હતી.
વડાપ્રધાન
-
ઇન્દિરા
ગાંધી
લોકસભા ચૂંટણી 1977
દેશની
છઠ્ઠી
લોકસભા
ચૂંટણીઓ
1977માં
27
રાજ્યોની
542
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
272
બેઠકોની
જરૂર
હતી.
મોરારજી
દેસાઇની
આગેવાનીમાં
345
બેઠકો
સાથે
નેશનલ
ડેમોક્રેટિક
ફ્રન્ટ
(એલાઇન્સ)
પ્રથમ
ક્રમે
ચૂંટાઇ
આવી
હતી.
જ્યારે
ઇન્દિરા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
189
બેઠકો
સાથે
બીજી
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જો
કે
ઇન્દિરા
ગાંધી
રાય
બરેલીથી
હારી
ગયા
હતા.
વર્ષ
1975માં
કટોકટી
જાહેર
કર્યા
બાદ
ઇન્દિરા
ગાંધીએ
લોકવિશ્વાસ
ગુમાવી
દીધો
હતો.
વડાપ્રધાન
-
મોરારજી
દેસાઇ
લોકસભા ચૂંટણી 1980
દેશની
સાતમી
લોકસભા
ચૂંટણીઓ
1980માં
27
રાજ્યોની
542
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
272
બેઠકોની
જરૂર
હતી.
ઇન્દિરા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
374
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
ચૌધરી
ચરણ
સિંહની
આગેવાનીમાં
બીજા
ક્રમે
41
બેઠકો
સાથે
લોકદળ
(જનતા
સેક્યુલર)
ચૂંટાઇ
આવી
હતી.
વડાપ્રધાન
-
ઇન્દિરા
ગાંધી
લોકસભા ચૂંટણી 1984
ઇન્દિરા
ગાંધીની
હત્યા
બાદ
તુરંત
આઠમી
લોકસભા
ચૂંટણીઓ
યોજવામાં
આવી
હતી.
1984માં
27
રાજ્યોની
533
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
259
બેઠકોની
જરૂર
હતી.
રાજીવ
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
414
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
એન
ટી
રામારાવની
આગેવાનીમાં
30
બેઠકો
સાથે
ટીડીપી
બીજા
ક્રમે
ચૂંટાઇ
આવી
હતી.
વડાપ્રધાન
-
રાજીવ
ગાંધી
લોકસભા ચૂંટણી 1984
ઇન્દિરા
ગાંધીની
હત્યા
બાદ
તુરંત
આઠમી
લોકસભા
ચૂંટણીઓ
યોજવામાં
આવી
હતી.
1984માં
27
રાજ્યોની
533
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
259
બેઠકોની
જરૂર
હતી.
રાજીવ
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસ
414
બેઠકો
સાથે
સૌથી
મોટી
પાર્ટી
બની
હતી.
જ્યારે
એન
ટી
રામારાવની
આગેવાનીમાં
30
બેઠકો
સાથે
ટીડીપી
બીજા
ક્રમે
ચૂંટાઇ
આવી
હતી.
વડાપ્રધાન
-
રાજીવ
ગાંધી
લોકસભા ચૂંટણી 1989
દેશની
નવમી
લોકસભા
ચૂંટણીઓ
1989માં
27
રાજ્યોની
545
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
273
બેઠકોની
જરૂર
હતી.
વી
પી
સિંહની
આગેવાનીમાં
143
બેઠકો
સાથે
જનતા
દળ
ચૂંટાઇ
આવી
હતી.
રાજીવ
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
197
બેઠકો
મળી
હતી.
વડાપ્રધાન
-
વી
પી
સિંહ
લોકસભા ચૂંટણી 1991
દેશની
દસમી
લોકસભા
ચૂંટણીઓ
1990માં
27
રાજ્યોની
545
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
273
બેઠકોની
જરૂર
હતી.
પી
વી
નરસિંહારાવની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
244
બેઠકો
મળી
હતી.
એલ
કે
અડવાણીની
આગેવાનીમાં
ભાજપને
120
બેઠકો
મળી
હતી.
જ્યારે
વી
પી
સિંહની
આગેવાનીમાં
69
બેઠકો
સાથે
જનતા
દળ
ચૂંટાઇ
આવી
હતી.
વડાપ્રધાન
-
પી
વી
નરસિંહારાવ
લોકસભા ચૂંટણી 1996
દેશની
11મી
લોકસભા
ચૂંટણીઓ
1996માં
27
રાજ્યોની
545
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
273
બેઠકોની
જરૂર
હતી.
એચ
ડી
દેવગૌડાની
આગેવાનીમાં
જનતાદળે
192
બેઠકો
મેળવી
હતી.
અટલ
બિહારી
વાજપેયીની
આગેવાનીમાં
ભાજપને
187
બેઠકો
મળી
હતી.
પી
વી
નરસિંહારાવની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
140
બેઠકો
મળી
હતી.
વડાપ્રધાન
-
અટલ
બિહારી
વાજપેયી
(11મા
વડાપ્રધાન)/
એચ
ડી
દેવગૌડા(બારમા
વડાપ્રધાન)
લોકસભા ચૂંટણી 1998
દેશની
12મી
લોકસભા
ચૂંટણીઓ
1998માં
27
રાજ્યોની
545
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
273
બેઠકોની
જરૂર
હતી.
અટલ
બિહારી
વાજપેયીની
આગેવાનીમાં
ભાજપને
254
બેઠકો
મળી
હતી.
સીતારામ
કેસરીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
144
બેઠકો
મળી
હતી.
વડાપ્રધાન
-
અટલ
બિહારી
વાજપેયી
(એનડીએ)
લોકસભા ચૂંટણી 1999
દેશની
13મી
લોકસભા
ચૂંટણીઓ
1999માં
27
રાજ્યોની
545
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
273
બેઠકોની
જરૂર
હતી.
અટલ
બિહારી
વાજપેયીની
આગેવાનીમાં
ભાજપને
270
બેઠકો
મળી
હતી.
સોનિયા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
156
બેઠકો
મળી
હતી.
વડાપ્રધાન
-
અટલ
બિહારી
વાજપેયી
(એનડીએ)
લોકસભા ચૂંટણી 2004
દેશની
14મી
લોકસભા
ચૂંટણીઓ
2004માં
27
રાજ્યોની
543
બેઠકો
માટે
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
272
બેઠકોની
જરૂર
હતી.
સોનિયા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
218
બેઠકો
મળી
હતી.
અટલ
બિહારી
વાજપેયીની
આગેવાનીમાં
ભાજપને
181
બેઠકો
મળી
હતી.
વડાપ્રધાન
-
મનમોહન
સિંહ
(યુપીએ)
લોકસભા ચૂંટણી 2009
દેશની
15મી
લોકસભા
ચૂંટણીઓ
2009માં
યોજવામાં
આવી
હતી.
મહત્વની
બાબત
એ
હતી
કે
સૌપ્રથમવાર
નવા
સીમાંકન
મુજબ
543
બેઠકો
માટે
ચૂંટણી
યોજાઇ
હતી.
તેમાં
બહુમતી
માટે
272
બેઠકોની
જરૂર
હતી.
સોનિયા
ગાંધીની
આગેવાનીમાં
ઇન્ડિયન
નેશનલ
કોંગ્રેસને
262
બેઠકો
મળી
હતી.
એલ
કે
અડવાણીની
આગેવાનીમાં
ભાજપને
159
બેઠકો
મળી
હતી.
પ્રકાશ
કારતની
આગેવાનીમાં
સીપીઆઇ(એમ)ને
79
બેઠકો
મળી
હતી.
વડાપ્રધાન
-
મનમોહન
સિંહ
(યુપીએ)
લોકસભા ચૂંટણી 2014
દેશની
16મી
લોકસભા
ચૂંટણીઓ
2014માં
543
બેઠકો
માટે
યોજાઇ
રહી
છે.
તેમાં
બહુમતી
માટે
272
બેઠકોની
જરૂર
છે.
7
એપ્રિલથી
12
મે
સુધી
ચાલનારી
ચૂંટણીઓ
બાદ
મતગણતરી
16
મે,
2014ના
રોજ
યોજાશે.
ભાજપમાંથી
પીએમ
પદના
ઉમેદવાર
નરેન્દ્ર
મોદીને
બનાવવામાં
આવ્યા
છે.
કોંગ્રેસે
કોઇનું
નામ
વડાપ્રધાન
પદના
ઉમેદવાર
તરીકે
જાહેર
કર્યું
નથી.
છેલ્લા
10
વર્ષના
શાસનમાં
કોંગ્રેસની
આગેવાનીવાળી
યુપીએ
સરકાર
મોંઘવારી,
ભ્રષ્ટાચારને
નાથવામાં
નાકામ
રહી
છે,
સાતે
વિકાસને
વેગવંતો
બનાવી
શકી
નથી.
જેના
કારણે
તેની
હાર
નક્કી
છે
તેમ
રાજકીય
નિષ્ણાતો
માની
રહ્યા
છે.
વર્તમાન
સમયમાં
કોંગ્રેસ
પાસે
198
અને
ભાજપ
પાસે
112
બેઠકો
છે.