24X7 પાવર સ્પાલાય મોદી સરકાર કેવી રીતે આપશે? વાંચો અહીં
ઉદય યોજના ધીરે ધીરે પોતાના કામમાં સફળતા મેળવી રહી છે. ત્યારે જાણો કેવી રીતે મોદી સરકાર ગામે ગામ વિજળી પહોંચાડવા માટે પગલાં લઇ રહી છે.
ભાજપ જે દિવસથી સત્તામાં આવી છે તે દિવસથી ગામે ગામ વિજળી આપવાની વાત કરે છે. આવી વાતો આ પહેલાની પણ સરકારો કરી ચૂકી છે. વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની 15મી ઓગસ્ટના ભાષણમાં આ અંગે કહી ચૂક્યા છે. પણ તે વાત સમજવા જેવી છે કે સરકાર આ માટે પૈસા કેવી રીતે ભેગા કરશે? અને કેવી રીતે આમાં રોકાણ કરશે? ત્યારે જો સમગ્ર ભારતમાં ગામે ગામ 24 કલાક વિજળીની વાત કરવી હોય તો તે સપનાને સાકાર કરવા માટે મોટી સંખ્યામાં રોકાણ જોઇએ. ત્યારે આવો તમને જણાવીએ આ માટે મોદી સરકાર અને પાવર મંત્રાલયનો શું પ્લાન છે?
સ્માર્ટ
મિટરિંગ
ઊર્જા
મંત્રાલયના
સંયુક્ત
સચિવ
ડૉ.
એ.
કે.વર્માએ
જણાવ્યું
કે
કોલસા
આધારિત
અને
અક્ષય
ઊર્જા
જેવા
ક્ષેત્રોમાં
2030
સુધી
પાવર
સેક્ટર
લગભગ
1
બિલિયન
ડોલરના
રોકાણને
આકર્ષિત
કરશે.
આઇઇએ
મુજબ
ભારત
ટ્રાંસમિશન
એન્ડ
ડિસ્ટ્રીબ્યૂશનમાં
લગભગ
845
બિલિયન
ડોલરનું
રોકાણ
કરી
શકે
છે.
આવનારા
10
વર્ષમાં
સ્માર્ટ
મિટરિંગ,
વિતરણ,
સ્વચાલન,
બેટરી
ભંડારણ
પર
લગભગ
2.9
લાખ
કરોડ
રૂપિયા
ખર્ચવાનો
વિચાર
છે.
45,000
મેગાવોટ
ક્ષમતાથી
વધુ
થર્મલ
પોર્ટફોલિયો
માટે
4.4
લાખ
કરોડ
રૂપિયા
ખર્ચ
કરવામાં
આવશે.
વિજળી
કંપની
ઉદય
યોજના
હેઠળ
વિજળી
વિતરણ
કંપનીઓનો
વૈધાનિક
સુધારણા
સાથે
તેમનો
પુર્ણોદ્ધાર
કરવામાં
આવશે.
સાથે
જ
વિજળી
વિતરણ
કંપનીઓની
સમસ્યાનું
સ્થાઇ
રૂપે
સમાધાન
આવે
તે
અંગે
પણ
પગલાં
લેવામાં
આવશે.
આ
યોજનાથી
તમામ
લોકોને
24
કલાકની
સસ્તી
અને
સુવિધાજનક
વિજળી
ઉપયોગી
કરાવવામાં
આવશે.
05
નવેમ્બર
2015ના
રોજ
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીની
અધ્યક્ષતામાં
આ
કાર્યની
શરૂઆત
કરવામાં
આવી
હતી.
ઉજાલા
યોજના
ઉજાલા
યોજનાની
ગુજરાત
સમેત
અનેક
રાજ્યોમાં
મોટા
પ્રમાણમાં
રોશની
લાવી
રહી
છે.
મોદી
સરકારે
વિજળી
ઉત્પાદન,
વિતરણ
અને
ગામમાં
વિજળી
આપવાના
અભિયાનની
સાથે
જ
વિજળીની
બચત
અને
ઓછી
ઊર્જા
ઉપયોગમાં
લેનાર
LED
બલ્બ
લગાવવાની
યોજના
પર
પણ
કામ
કરી
રહી
છે.
23
માર્ચ
2017
સુધીમાં
દેશભરમાં
22
કરોડ
5
લાખ
88
હજાર
510
LED
બલ્બ
લગાવવામાં
આવ્યા
છે.
જેનાથી
વાર્ષિક
2,864.7
કરોડ
KWh
ઉર્જા
અને
11
હજાર
કરોડ
રૂપિયાની
બચત
થઇ
છે.
વળી
દર
વર્ષે
કાર્બન
ડાયોક્સાઇડના
ઉત્સર્જનમાં
પણ
2
કરોડ
30
લાખ
ટનનો
ઘટાડો
થયો
છે.