For Quick Alerts
For Daily Alerts
Exclusive: મોદીના 'મન કી બાત' પર જાણો બેદીના મનની વાત
નવી દિલ્હી, 23 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ખેડૂતો સાથે પોતાના મનની વાત રેડીયો પર કરી. રેડિયો દ્વારા નરેન્દ્ર મોદીએ ખુદને ખેડૂતો સાથે જોડવાની વાત કહી. મોદીએ જમીન સંપાદન ખરડાને લઇને ખેડૂતોની સામે પોતાની વાત મૂકી અને તેમને તેમના લાભ અંગે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો.
આ મુદ્દા પર અમે મોદીની પ્રબળ સમર્થકોમાની એક પૂર્વ આઇપીએસ અધિકારી અને ભાજપ નેતા કિરણ બેદી સાથે મુલાકાત કરી. કિરણ બેદીએ વડાપ્રધાનની વાતો પર પોતાના મનની વાત કહી, અને જણાવ્યું કે લોકોએ મોદીજી પર વિશ્વાસ રાખવો જોઇએ.
અહીં સાંભળો શું કહ્યું કિરણ બેદીએ...
Comments
English summary
Prime Minister Narendra Modi on Sunday addressed farmers through his radio programme Mann ki Baat. Here we have Dr. Kiran Bedi to discuss how the Government is trying to address farmer’s problems and on what the benefits of this bill are to farmers.
Story first published: Monday, March 23, 2015, 23:36 [IST]